________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સુધમાં
જાણવાને પ્રયત્ન કરતો નથી. તે તે માત્ર આત્માના સભ્યદદાનમય પ્રકાશથી જ આત્માને જાણવા તેમજ જોવાનો પ્રયત્ન A કરે છે અને તે સમ્યગ્દર્શનની સાથે જ પ્રગટ થવાવાળી રેવાનુભૂતિરૂપ અનુભવથી અથવા સ્વપમેદ વિજ્ઞાનમય આત્માના ર યથાર્થ જ્ઞાનથી આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે. આત્મસ્વરૂપ જાણી રહ્યા પછી તે પુરુષ તેને લાગેલ કર્મોને નાશ કરવા થી પ્રયત્ન કરે છે અને આવી રીતે આત્માને અત્યંત શુદ્ધ બનાવી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. એજ આત્માને ક૯યાણકારી છે.
હવે પોતાના આત્માને નવો જીને કણ માને છે તે કહેવામાં આવે છે
प्रश्न- भवाम्यहं नवो जीर्ण इति को मन्यते वद? હે સ્વામિન! હવે એટલું કૃપા કરીને કહે કે હું નવ છું અથવા હું જ છું એમ કે માને છે. उत्तर--जीर्णैश्च देहरहमेव साई जातोऽस्मि जीर्णश्च नवनवोऽहम् ।
मुखों शवोधादिति मन्यमानः प्राप्नोति दुःखं वचसाप्यतीतम् ॥१९५॥ देहस्य सार्द्ध न भवामि जीणों नवस्तथा नैव भवामि मध्यः ।
मज्ञः स्वबोधादिति मन्यमानः पाप्नोति सौख्यं च गतांतरायम् ॥१९६॥ અર્થ_શરીર છર્ણ બને એટલે હું છર્ણ બન્યો છું, તથા શરીર નવું બનતાં હું ન થયો છું એમ પિતાના આત્માને છે અથવા નવીન તો તેજ માને છે કે જે આત્માના સ્વરૂપને જાણતું ન હોય. આત્માના સ્વરૂપને ન જાણવારૂપી અજ્ઞાનને લીધે જ એ એમ માને છે અને વચનથી પણ મહાદુઃખે વહોરી લે છે. પરંતુ પિતાના આત્માના સ્વરૂપને
જાણનાર જ્ઞાની પુરૂષ આત્માનું યથાર્થ જ્ઞાન ધરાવતો હેઈ, એમ માને છે કે શરીર છર્ગ બનતાં હું જીર્ણ થઈ શકતો નથી છે અથવા નવીન બનતાં હું ન થઈ શકતું નથી, અથવા શરીરની મધ્યમ અવસ્થા હોતાં હું મધ્યમ થઈ શકતું નથી. એમ છે છે યથાર્થ જ્ઞાનને લીધે જેમાં કોઈ પ્રકારને અંતરાય વિન નથી એનું આત્મજન્ય અનંતસુખ પ્રાપ્ત કરે છે. છે. ભાવાર્થ-વાસ્તવિક રીતે આ આત્મા અજર, અમર છે. અનાદિકાલથી એની સાથે કર્મ લાગેલાં છે અને તેથી જ તે
તે અજ્ઞાની થશે છે. એ અજ્ઞાનને કારણે પ્રતિક્ષણે નવાં નવાં કર્મને બંધ કરતા જ જાય છે, અને પહેલાના બંધાએલ છેકર્મોની નિર્જરા ફરતે કન્ય છે. તથા એ કર્મોને જે ઉદય હેય એ પ્રમાણે નવાં નવ શરીર ધારણ કરે છે, અને ઇન્દ્રિય
અવસ્થા હોતો નતાં હું છાના રવાપર છે.
૬.
૭)
For Private And Personal Use Only