________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म चरणपादुकां नत्वा भक्त्या स्तुत्वा पुनः पुनः तत्र पावागढे पूतं वषायोगो ताला १२॥
અત્યંત પવિત્ર એવા પાવાગઢ સિદ્ધક્ષેત્રપર પચી લવકુશની ચરણપાદુકાને ભક્તિપર્વક નમસ્કાર કરી, સારવાર સ્તુતિ આ કરી અને એજ વખતે આ પવિત્ર ક્ષેત્રપર ચેમાસુ નકિક કર્યું.
आषाढशुक्लपक्षे च चतुर्दश्यां शुभे दिने न्यायनीतिदयानिष्ठे राज्ये वृटिशभूपतेः ॥१४॥ पंचषष्ठयाधिके पूते चतुर्विशति के शते । वर्षे वरिप्रभोमसि स्वक्षिदायिनः मताम् ।। १३ व्रतनियमनिष्ठेन गुर्वाज्ञापालकेन च ॥ श्रीन सिंधुना सार्द्ध क्षुल्लकेनादिसिंधुना ॥१६) स्थित्वा लवकुशादीनां पादमूले शिवप्रदे ॥ सुधर्मोपदेशामृतसराय लिखितो पया ॥१॥ स्वानन्दसौख्यतुष्ठेनाहरसिकेन च श्रीकृथुसिंधुना भक्त्याचार्येण कामदेन हि ॥१८॥
પિતાના ચિદાત્મ આત્મસુખમાં સંતુષ્ટ રહેનાર, સર્વની ઇચ્છાને પૂર્ણ કરનાર અને ભગવાને અરહંતે કહેલ ધર્મના રસપાન કરનાર મેં આચાર્ય શ્રી કુથસોરારજીએ સજજન પુરૂને રવર્ગ, મોક્ષ દેવાવાળે આ મુધમોપદેશમૃતસાર નામના ગ્રંથ ભગવાન મહાવીર સ્વામીને મોક્ષમાં ગયા બાદ ૨૪૬૫ માં વર્ષનાં અષાઢ સુદ ચોદસને દિવસે ન્યાર્થ, નીતિ અને આ દયાની સાથે કરવાવાળા બ્રીટીશના રાજ્યમાં પિતાના ગુરૂની આજ્ઞાનું પાલન કરનાર તથા પિતાના વ્રત નિયમમાં અત્યંત , નિષ્ટ એવા મુનિ શ્રીનમિસાગર સાથે તથા સુલક આદિસાગરની સાથે શ્રી લવ અને કુશના મોક્ષસુખ દેવાવાળા ચરણકમ આ લોની પાસે બેસીને લખી પૂર્ણ કર્યો છે.
सुधर्मोपदेशामृतसारोऽयं ग्रंथसत्तयः । धर्मोत्तमं दिशन् भव्यान् जीयादाचन्द्रपण्डलम् ॥११॥
આ સુધર્મોપદેશામૃતસાર નામને ઉત્તમ ગ્રંથ ભવ્યજીને ઉત્તમ ધર્મના ઉપદેશ દેતા યાવચંદ્રદિવાકર ચિરંજીવ રહે છે. मुनयः कुंदकुंदाचा कल। सुधर्मरक्षकाः ॥ कुर्वतु जगतः शांतिं धर्मवृद्धिं पुनः पुनः ॥२०॥
આચાર્ય શ્રી કુંદકુંદાદિક આ કલિકાલમાં શ્રેષ્ટધર્મની રક્ષા કરવાવાળા છે. એથી એ મુનિરાજ સમારભરમાં કાતિ અર્થે અને વારસર ધર્મની વૃદ્ધિ કરે.
For Private And Personal Use Only