________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0 એમની એ વિનતિ માન્ય રાખી અને ધર્મની પ્રભાવના કરતા ઉપર મુજબ બધા શ્રાવની સાથે અને શ્રાવિકાઓની છે
સાથે અને બ્રહ્મચારીઓ સાથે તથા તપશ્ચરણથી સંતોષ પામતા ધીરવીર મુનિ શ્રીનમિસાગરજી સાથે અને વજ, તેરણ અડા આદિ ઉપકરણ્યથી સુશોભિત નાલય સહિત પવિત્ર આત્માથી આચાર્ય શ્રીમું ધુસાગરજી નંબુડી ગામથી ઉપડયા. ग्रंथनिर्माणपौनादौ दक्षश्च पुरुषोत्तमः ॥ हानपती नदी लंध्याचलत्फतेपुरं प्रति ॥७॥
અથગ્રંથ રચના કરવામાં તથા મિનધારણ કરવામાં અત્યંત ચતુર એવા પુરૂત્તમ આચાર્ય શ્રી કુંથુસાગરજી છે છે હાથમતી નદી ઓળંગીને ફતેપુર તરફ અલ્યા.
तत्र संबोध्य भव्यान् हि ततोचलत्तलोदकम् ।। ममतादागतान् भव्यान् तत्र संबोध्य धीरधीः
ત્યાં અનેક ભાઇને ઉપદેશ દઈ. તલોદ નામના નગરમાં આવ્યા. ત્યાં ચારેબુજથી ઘણા વિસ્ટ આવ્યા કે હતા. તેમને ઉપદેશ દીધું અને પછી એ ધીરવીર મહાત્મા આગળ ચાલ્યા.
वडाशीनोरडेमाई गतः कुर्वस्तपोजपम्। तत्रापि बोध्य भूपादीन् कृत्वा शुद्धिं ततोऽचलत् ॥९॥
તલોદથી ચાલી વડાગામ ડેમાઈમાં પહોંચ્યા. અહં તેમણે ઘણાંજ જપ તપ કર્યા, અને અનેક રાજાઓને ઉપદેશ આ દીધા. પછી છર્યાપશુદ્ધિ કરતા કરતા આગળ ચાલ્યા. Hोमवानालंध्य शेवाळि गोधरां गतः ॥ तत्र संबोध्य जीवान् हि मार्गे कर्वन प्रभावनाम ॥ 0 માર્ગમાં મે અને વાત્રક નદી ઓળંગી, અનેક બકારતી ધર્મપ્રભાવના કરતા કરતાં ભવ્યજીને ઉપદેશ દેતા દેતા ; છે. સેવાલિ તથા ગોધરા નગરમાં પહોંચ્યા.
ततोऽचमच्छनैलेध्य महीसागरमाजमाम् । सर्वत्र कारयन् शान्ति हाललं कामदो गतः ॥११॥
ત્યાંથી ધીમેધીમે ચાલી મહીસાગર, આજમાં, વગેરે નદિ ઓળંગી સર્વની ઈચ્છા પૂર્ણ કરનાર શ્રીગુસાગરજી $ આચાર્ય સર્વત્ર શાંતિ કરતા હાલોલ નગરમાં પહોંચ્યા.
तापावागदं या गता मुक्ति दिगंबराः। लवकुशादिमुख्याश्च श्रीपंचकोटियोगिनः ॥१२॥ ત્યાંથી આગળ ચાલી આચાર્ય શ્રી યુસાગરજી પાવાગઢ પહોંચ્યા. ત્યાંથી લવ, કુશ વગેરે પાંચ કરોડ મુનિરાજે મોક્ષ ગયા છે. આ
Ki૧૨૭
For Private And Personal Use Only