________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobairthorg
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંધર
માર
દ જન્ય સુખ કે દુઃખ ભોગવે છે. મનુષ્ય આયુકર્મના ઉદયથી જ્યારે આ જીવ મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે સંસારીજીવાદી
અજ્ઞાનતાવશાત શરીર નવું થતાં આત્માને પણ ન સમજી લે છે, જ્યારે શરીર કિશોર કે યુવાવરથા ધારણ કરે છે ત્યારે તે પિતાના આત્માને પણ કિશોર કે યુવાવસ્થા ધારણ કરતો માને છે, અને શરીર કર્ણ થતાં અત્મિાને પણ છર્ણ થતા માને જ છે. આમ આયુ પૂર્ણ થતાં જ્યારે શરીર નાશ પામે છે, ત્યારે સંસારીઝવ પિતાના આત્માને મોલ સમજે છે. આ બધી તેની રે આ સત્વ ભલ અને અજ્ઞાન છે. શરીર નષ્ટ પામતાં આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે છે, તે એને મરેલ કહી શકાય નહિ.
તથા જેમ શરીર નષ્ટ પામતાં આત્માને મરેલ કહી શકાય નહિ તેમ શરીર ઉત્પન્ન (નવું) થતાં પણ આત્માને ન કહી ઇ શકાય નહિ. આમ એ સ્વયંસિદ્ધ છે કે શરીર નવું, જુનું થતાં આત્મા નો જુનો થતો નથી અને કદાપી મરતા પણ નથી. આ
આત્મા શરીરથી સર્વથા ભિન્ન છે, અને જ્ઞાન સુખમય છે. આ જ્ઞાનસુખ કર્મોથી ઢંકાએલ છે. આથી કર્મોનો નાશ થતાં જ્ઞાન છે અને મુખ પૂર્ણપણે પ્રગટે છે, અને કદાપિ એ નાશ પામતાં નથી અને મોક્ષ કહે છે.
હવે તનું સ્વરૂપ જ્ઞાની અને અજ્ઞાની કેવી રીતે માને છે તે કહેવામાં આવે છે–
હે ભગવન : મૂર્ણ પુરૂષ તત્વનું સ્વરૂપ કેવીરીતે માને છે અને જ્ઞાની પુરૂષ કેવી રીતે માને છે તે કૃપા કરીને કહે. उत्तर- स्यादेकमेवानुपमं हि तत्त्वं मूर्खः कुरोधादिति मन्यमानः ।
यथार्थतत्त्वेन विवंचितः की जडस्वरूपो भवति स्वयं सः॥१९७।। तत्त्वं प्रणीतं चिदचित्प्रभेदात्सुखप्रदं वै द्विविधप्रकारम् ।
ज्ञात्वेति चैवं हृदि मन्यमानः स्वजीवतत्वे रमते विशुद्धे ॥१९८॥ અર્થ-આત્માના સાચા સ્વરૂપને ન ઓળખનાર અજ્ઞાની પુરુષ અદાન દ્વારા એમ માને છે કે આ સંસારમાં એક t] હુજ ઉપમા રહિત તવ છું. મારા સિવાય બીજું કંઈ છે જ નહિ. એ પ્રમાણે તે તવૈને યથાર્થ સ્વરૂપથી વંચિત રહીને પિતે
કે જડ સ્વરૂપ ની જ્ય છે. પરંતુ જે પુરૂષ આત્માના યથાર્થ સ્વરૂપને નો છે એ સમજે છે કે તન્ય અને જડ એવા ભેદથી છે ETબે પ્રકારનાં તત્વ કહેલ છે. આમ બંનેનું સ્વરૂપ સમજીને પિતાના યુદ્ધ માંમાં મેન બને છે.
For Private And Personal use only