________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-જે કર્મોમાં મન, વચન, કાય અને ઇન્દ્રિયની પ્રવૃત્તિ હેય એ કાર્યો કરવાં એ ઘરમાર્ગ કહેવાય છે છે સંસારનાં જેટલાં કાર્ય છે તે બધાં પ્રવૃત્તિમાર્ગારૂપ છે. તથા જે કાર્યોમાં મન, વચન, કાય અને ઇન્દ્રિની ગાર રોકાય એ આ કાર્યો કરવા તે નિત્તમા છે. ગુમિ સમિતિ આદિ જેટલાં તપ છે એ બધુ નિવૃત્તિમાર્ગ કહેવાય. કાનમાથી આસવ બંધ સં થાય છે અને શિવાજમાર્ગથી સંવર નિર્જરા થાય છે. ઉપર લખવા મુજબ એ બરોબર સિદ્ધ થાય છે કે ઘનિમાર્ગ સંસારમાં આ પરિભ્રમણનું સાધન છે અને નિવૃત્તિમાર્ગ સાક્ષાત્ મિક્ષનું સાધન છે, મૈક્ષપ્રાપ્તિ નિવૃત્તિમાર્ગથી જ થાય છે, ઘરમાર્ગથી પણ છે. કદાપિ કોઈપણ કાળો, મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. એથી નેનાં યથાર્થ સ્વરૂપ જાણી ઘત્તિમાર્ગને ત્યાગ કર જોઈએ ક અને નિવૃત્તિમાર્ગ ધારણ કરી મોક્ષ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરવું જોઈએ. હવે આત્મામાં સંતુષ્ટ રહેનાર જીવ બીજાઓની સાથે વાતચીત કરે છે કે નાહ
સ - તે કહેવામાં આવે છે
પ્રશ્વ—જારમggઃ ઘરે હાટું દ્રવતિ છે – વા વ? હે સ્વામિન્ ! પિતાના આત્મામાં સંતુષ્ટ રહેનાર બીજાઓ સાથે બાતચીત કરે છે કે નહિ તે કૃપા કરીને કહે.. उत्ता-धर्मोप्यधर्मोस्ति नभोऽपि काळस्तत्त्वादजीवी भुवि पुद्गलोपि।
नाहं ह्यजीवोऽस्मि यथार्थदृष्ट्या चिन्मात्रमूर्तिः स्वपदेस्मि गुप्तः ॥२५॥ सन्नव भिन्नाश्च मदन्यजीवास्ततः प्रभो केन समं ब्रवीमि । विचार्य चवं हि पुनः पुनश्च श्रीकुन्थुसिंधुवर सूरिरेव ॥२०६॥ मानन्दतुष्टोऽखिल विश्वबन्धुः सुखप्रदे स्वात्मचतुष्टये हि ।
આ ૧૨૩ बभूव पूने स्वपदे सुगप्तो भानुः पभायामिव भव्यघंधुः । ०७॥ અર્થ-આ સંસારમાં ધર્મ, અધર્મ, આકારા, કાલ અને પુદ્ગલ એ અ9૧ પદાર્થ છે. જે યથાર્થરીત જોઈએ તો મન તે ધર્મદ્રય છું, ને અધર્મદ્રવ્ય છું, ન આકારદ્રવ્ય છુ, ન માલદ્રવ્ય છું અને તે પુદ્ગલદ્રવ્ય છું. આર. યાર્થષ્ટિથી
For Private And Personal Use Only