Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri

View full book text
Previous | Next

Page 125
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધ હુ અવ નથી. હું તે પિતાના આત્મામાં સદાકાલ ગુપ્ત રહેવાવાને ચૈતન્યમાત્ર મૂર્તિ છું. જેવા હું ચૈતન્યમાત્ર મૂર્તિ છુ . છે તેવોજ મારાથી ભિન્ન દેખતા અન્ય છો પણ સર્વ ચૈતન્યમાત્ર મૂર્તિ છે, એ પણ પુદ્ગલ, ધર્મ, અધમ આકાશ અને કાલ છે એ પાંચેપ અછવ નથી. એથી મારાથી સર્વ ભિન્ન છે પણ મારી સમાન ચિતન્યમય છે રમેથી હે ભગવન ! કોની સાથે આ વાતચીત કરૂં. સંસારમાં જેટલા જીવ છે તે સર્વ ચૈતન્યમય છે, અને પિતા પોતાના આત્મામાં ગુપ્ત છે. એથી તેમની સાથે વાતતું ચીત થઈ શકતી નથી, તથા અજીવ પદાર્થોથી પણ બાતચીત થઈ શકતી નથી. આથી સંસારમાં બોન્ટ કઈ વસ્તુ બાકી રહી એ જતી નથી કે જેની સાથે વાતચીત કરું. તેથી જ હે ભગવન્ ! હું કોઈની સાથે બાતચીત કરતું નથી. આ વાતને વારંવાર વિચાર કરી, જેમ સૂર્ય પતાની પ્રભામાં ગુપ્ત રહે છે, તેમ પિતાના આત્મજન્ય આનંદમાં સંતુષ્ટ રહેનાર, વિના કારણે સંસાછે. તેના સમસ્ત છોના બંધુ અને ખાસ કરીને ભવ્યના બંધુ એવા આચાર્યપ્રવર શ્રીકથાગ સ્વાઝી અત્યંત સુખ દેનાર, પરમ પવિત્ર અને પિતાના આત્માના અનંત ચતુષ્ટથી સુશોભિત એવા પિતાના શુદ્ધ આત્માનાં સદાકાલ ગુપ્તરૂપથી બિરાજમાન રહે છે. | ભાવાર્થ-પિતાના આત્મામાં સંતુષ્ટ રહેનાર બીજ કોઈપણ પ્રકારના પદાર્થ સાથે સંબંધ રાખતા નથી. તે તે , સદાકાળ આત્મામાં જ લીન રહે છે. એ બીજાઓની સાથે કદાપિ પણ વાતચીત કરતો નથી. અથવા જે બીજા સાથે વાતઆ ચીત કરે છે અથવા કરવા ચાહે છે તે પિતાના આત્મામાં લીન થઈ શકતો નથી. એથી તે ઉત્તરોત્તર બરાબર સિદ્ધ થાય છે કે આત્મામાં સંતુષ્ટ રહેનાર જીવ કદાપિ બીજાઓ સાથે વાતચીત કરતા જ નથી. આચારપ્રવર શ્રીકથસાગર સ્વામી આ સિદ્ધાંતને અનુસરરીતે જ પિતાના આત્મામાં લીન રહે છે. આજ કલ્યાણકારક છે, એ રીતે આચાર્યવર કંધુસાગર સ્વામીએ રચેલ શ્રી સુધર્મોપદેશામતસાર નામના ગ્રંથને * આત્મતત્વોપદેશવર્ણન નામે બીજે ક્યાય સમાપ્ત થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130