________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સુધ
बोधामृतैर्वाभयदानयोगात् दत्वान्नवस्त्रं मियभाषणेन ।
वैराग्यरत्नं विमलं हि तेषां ज्ञात्वेति पाल्या स्वदयान्यजन्तोः ॥१०॥ અર્થ-પિતાના આત્મામાં લીન રહેવાવાળા અને પિતાના આત્મજન્ય અતીંદિય સુખમાં વૃક્ષ જે વાળા જે ભવ્યજીવ છે છે સ્વર્ગમાક્ષ આપવાવાળી પિતાના આત્માની યા પાલન કરે છે અથવા બીજા જીના પ્રાણીની રક્ષા કરીને તેમના સભ્ય...રન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રની વૃદ્ધિ કરીને અથવા જ્ઞાનરૂપી અમૃત દ્વારા તેમને અભયદાન આપીને અથવા અન્ન
વર્ષ આપીને અથવા પ્રિય હિતમિત વચન બેલીને અન્ય છ ઉપર દયા કરે છે, તે જ પુરૂષનું વૈરાગ્યરૂપી રત્ન નિર્મળ આ બને છે. આમ સમજીને પ્રત્યેક ભવ્યજીને પોતાના આત્માની દયા કરવી જોઈએ અને સાથે સાથે પરછની પણ દયા છે
કરવી જોઈએ. - ભાવાર્થ...જે પુરૂષ અનેક પ્રકારના પાપ કરીને પિતા - અનાત્માને નરક નિગોદમાં ફેંકે છે તે પુરૂષ આત્મઘાતક છે A કહેવાય છે. કેમકે ઘાત કરવાથી એક જ વાર દુ:ખ થાય છે પરંતુ પાપકર્મોના ઉદયથી નરક નિગોદમાં અસંખ્યાત દુઃખ
અસંખ્યાત વર્ષ સુધી ભોગવવું પડે છે. તેથી કહેવું જોઈએ કે પાપરૂપ કાર્ય કરવું તે પિતાના આત્માના ઘાત કરવા કરતાં પણ આ વધારે ખરાબ છે. તેથી પોતાના આત્માને તે પાપરૂપ કાર્યથી બચાવે અથવા પિતાના આત્માને મોક્ષમાર્ગમાં લગાવ જ એજ આત્માની દયનું પાલન કર્યું કહેવાય. તેથી જ આ લેકમાં સ્વદયાનું વિશેષણ સ્વર્ગમેક્ષ આપવાવાળી આપવામાં છે ઓવ્યું છે અને તે દયાનું પાલન કરવાવાળાનું વિશેષણ પોતપોતાના આત્મામાં લીન રહેવાવાળા અથવા અત્મિજન્ય -માં છે. તુમ રહેવાવા આપવામાં આવ્યું છે. જે પુરુષ પિતાના અ-મામાં લીન રહી શકે છે તે પુરૂષ પિતાને પાપરૂપ કાર્યોમાંથી 4 છે બચાવીને મેક્ષમાર્ગ ઉપર લાવી શકે છે–મેક્ષમાગમાં પ્રવૃત્ત બનાવી શકે છે. તદુપરાંત આ પ્રકારના ભવ્ય પિતાની આ 6આત્માની દયા પાલન કરવા માટે અન્ય કો ઉપર પણ દયા રાખવી આવશ્યક છે. અન્ય ની રક્ષા વચ્ચે અન્ન વગેરે છે ૧ ૪૬ !
આપને થઈ શકે છે. હિતમિત વચનથી પણ થઈ શકે છે, અભયદાનથી પણ થઈ શકે છે અને તેમના રત્નત્રય ધર્મને ( ગુણ ) વધારીને પણ થઈ શકે છે. જે પુરૂષ ઓમ જેવદયા અને પદ્ધયો યોગ્ય રીતે પાળે છે તેને વૈરાગ્ય અવશ્ય નિર્મળ
For Private And Personal Use Only