Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri

View full book text
Previous | Next

Page 80
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુધમાં સાર હવે કેનો પરિશ્રમ સફળ અથવા નિષ્ફળ જાય છે તે કહેવામાં આવે છે વશ્વ-પશ્ચિમઢ ના ઘારણ વિરું ઘર ? અર્થ– સ્વામિન્ ! આ સંસારમાં કોને પરિશ્રમ સફળ મનાય છે અને તેના પરિશ્રમ નિષ્ફળ મનાય છે તે વિષે જ કૃપા કરીને કહો. उत्तर-जडे शरीरे प्रविलोकनार्थ निजस्वरूपं यतते प्रमूढः । निजस्वरूपस्य तथाप्यलाभात् परिश्रमः स्याद्विफलश्च तस्य ॥१३१॥ चैतन्यरूपं परभावभिन्नं चैतन्यरूपे प्रविलोकनार्थम् । यस्तत्त्ववेदी यतते ततश्च परिश्रमः स्यात्सफलो हि तस्य ॥१३२॥ અર્થ—જે પુરૂષ આ જડ શરીરમાં પિતાના આત્માનું સ્વરૂપ નિહાળવા પ્રયત્ન કરે છે તે ખરેખર મૂર્ણ છે. તે કોટિ : આ ઉપાય કરે તે પણ આ જડ શરીરમાં પિતાની આત્માનું સ્વરૂપ નિહાળી શકતો નથી. તેથી તેને સર્વ પ્રયત્ન વ્યર્થ જાય છે. આ છે પરંતુ જે પુરૂષ પુગલાદિક સર્વ પદાર્થથી અલગ એવા પિતાના શુદ ચૈતન્યમય આત્માને પિતાના ચિંતન્યસ્વરૂપ આત્મામાં જ A દેખવાને પ્રયત્ન કરે છે તે આત્મતત્વને જાણવાવાળે ગણાય છે અને તેને પ્રયત્ન સફળ મનાય છે. આ ભાવાર્થ—જે પુરૂષ આત્માના યથાર્થ સ્વરૂપને જાણતા નથી તે પુરૂષ ઘેરતપશ્ચરણ કરવા છતાં પણ આ જડ શરીરA માંજ આત્મતત્વને નિહાળવા પ્રયત્ન કરે છે. પરંતુ શરીર જડ છે, આત્મતત્વથી સર્વથા રહિત છે તેથી તેમાં [ શરીરમાં ] છે આ અત્મિાની પ્રાપ્તિ કદીપણું થઈ શકતી નથી. તેવા પુરૂ ધેર તપશ્ચરણ કરે તો પણ તેમના તપશ્ચરણદિ તદન વ્યર્થ જાય છે. આ આ પરંતુ જે પુરૂષ આત્માના સ્વરૂપને જાણે છે, તે આત્માને શરીરાદિક પરપદાર્થોથી સર્વથા અલગજ માને છે. તે પુરૂષ આત્માને આ શુદ બુદ ચૈતન્યમય માને છે અને શરીરને તદ્દન જડ માને છે અને શરીર તરફ બીલકુલ પણ ધ્યાન આપતા નથી. તે તે આ * આ શરીરને ત્યાજ્ય અને દુ:ખ દેવાવાળું તથા આત્માનું અકલ્યાણ કરવાવાળું માને છે. તેયો તે ભવ્ય પુરૂષ પિતાના આ હ૮ | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130