________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ, છું, તથા બીજાઓ મને સમજી શકે છે પરંતુ હું પિતે મારા આત્માને જાણી શકતા નથી. એમ સમજીને તે દુષ્ટ પુરૂષ
પિતાની લજજાનો તે ત્યાગ કરી દે છે અને તે ઈન્દ્રિયની પુષ્ટિ માટે અનેક પ્રકારના પાપ ઉત્પન્ન કરે છે. પરંતુ જે પિતાના - આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે તે તે એમજ સમજે છે કે હું કોઈપણું કાળે ઈન્દ્રિય સ્વરૂપ થનાર નથી. હું તે માત્ર
જ્ઞાનરૂપ છું, અને વસંવેદનથી [ હું સુખી છું, જ્ઞાની છું. આવી રીતે પોતાના અનુભવરૂપી જ્ઞાનથી ! જ જાણી શકાઉ તે છું. આમ માનીને તે અતીાિ સુખમાં હમેશા લીન રહે છે
ભાવાર્થ-જેવીરીતે દી પરપદાર્થોને પ્રકાશિત કરે છે અને પિતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે, તેવી જ રીતે આ જ્ઞાનમય આત્મા પોતાના જ્ઞાનથી અન્ય પદાથોને પ્રકાશિત કરે છે અને સેવાનુભૂતિદ્દારા પિતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે. આત્માને અનુભવ એટલે વાત્માનુભૂતિ અને અનુભવ એટલે જ્ઞાન, ઓમ જ્ઞાનમય આત્માનું સ્વરૂપ પિતાની અનુભવરૂપી જ્ઞાન દ્વારા જાણી શકાય છે. જેવી રીતે દી પર પ્રકાશક છે તેવી જ રીતે આત્મા સ્વપર પ્રકાશક છે. જે કે પુરૂષ આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે તે એમ માને છે કે આમાં અમૂતિ છે તેથી તે ઇન્દ્રિયેારા કદી પણ જાણી શકતો છે નથી. ઈન્દ્રિયો દ્વારા તે માત્ર મર્ત-પૂલ પદાર્થોનું જ જ્ઞાન થઈ શકે છે. ઇન્દ્રિયો દ્વારા મૂર્ત સૂક્ષ્મ પદાર્થો પણ જાણી શકતા ) જ નથી, તે પછી તે ઈન્દ્રિોદારા અમર્ત એવા આત્માનું જ્ઞાન કેવીરીતે થઈ શકે ! તેથી આત્માનું સ્વરૂમ પિતાના અનુભવ- B
વડેજ સમજી શકાય છે. તેમાં લેશમાત્ર પણ શંકા નથી. જે લોકો આવા પ્રકારનું આત્માનું સ્વરૂપ સમજે છે, તે આત્મજન્ય છે યથાર્થ સુખ અનુભવે છે, અને જે લોકો એમ માનતા નથી તે ઇન્દ્રિને વશીભૂત થઈ અનેક પ્રકારના પાપ ઉત્પન્ન કરે છે, આથી ભવ્યજીનુ કર્તવ્ય છે કે આત્માના યથાર્થ સ્વકપને જાણ્યા પછી અતીથિ સુખનો અનુભવ કરે અને ઇન્દ્રિયોના વિષ
ત્યાગ કરી આત્માને નરક નિગોદાદિકના દુઃખમાંથી બચાવે. જ હવે જ્ઞાની અને અજ્ઞાની કેને મિત્ર અથવા શત્ર માને છે તે કહેવામાં આવે છે
ઇશ્વ –મ િરિનું નિન્ન ખૂદ્ધઃ સુજ્ઞ કમ વ ! હે સ્વામિન ! હવે કૃપા કરીને કહે કે અજ્ઞાની પુરૂષ કેને શત્ર અને કેને મિત્ર ગણે છે, તથા જ્ઞાની પુરુષ ને શત્રુ છે. છે અને મિત્ર ગણે છે.
EXરજાજ
For Private And Personal Use Only