________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધ૦ મી. કરતા નથી તે સાધુ હોવા છતાં પણ “અસાધુ” જ કહેવાય છે. તેવી જ રીતે જે ગૃહરથ સર્વોત્કૃષ્ટ સાધુ થવાનો પ્રયત્ન કરે
છે તેજ ગૃહરથ આ સંસારમાં પ્રસંશનીય છે. એ ભાવાર્થ-મોક્ષનો સાચે માર્ગ મુનિધર્મ છે. કેમકે રતયની પ્રાપ્તિ અથવા પર્ણતા નિધર્મમાં જ થાય છે. તેથી છે. મોક્ષની ઈરછા કરવાવાળા પુરૂષે નિધર્મજ ધારણ કરવો જોઈએ. આજ સ મ છે. પરંતુ જે પુરૂષ મુનિધી કે
ધારણ કરવાની શક્તિ રાખતા નથી તે પુરૂષ પોતાની અશકતતાને લીધે ગૃહથધર્મ ધારણ કરે છે. ગૃહસ્થ ધર્મમાં પણ રન0 ત્રયની આરાધના થઈ શકે છે, પણ એકદેશ ( ઘડી) થઈ શકે છે. ગૃહસ્થ ધર્મમાં તેની સંપૂર્ણતા કદી પણ હોઈ શકતા છે પિતા નથીતેથી જે ગૃહસ્થ મોક્ષપ્રાપ્તિ માટે ગૃહસ્થ ધર્મને અપૂર્ણ સમજીને મુનિધર્મને ધારણ કરવાનો પ્રયત્ન કરતો રહે છે આ તેજ ગૃહસ્થ વાસ્તવિક રીતે તે ગૃહસ્થ ધર્મ પાળી શકે છે. તેજ પુરૂષ ભક્તિપૂર્વક દેવપૂજા કરી શકે છે, અને ભકિતપૂર્વક 0 પાત્રદાન દઈ શકે છે. તેથી તે પ્રશંસનીય અથવા ઉત્તમ ગહસ્થ કહેવાય છે. તથા જ્યારે તે ગ્રહ શકો સાધીને રમત છે છે પરિગ્રહને ત્યાગ કરી નિગ્રંથ સાધુ થઈ જાય છે અને પિતાના અતયતુટયરૂપ શુદ્ધ એત્મામાં લીન થઈ જ સમસ્ત બાદ છે વિકારોને ત્યાગ કરી દે છે, સમસ્ત કષાયોને ત્યાગ કરી દે છે અને શરીર પી મમત્વ છોડી દઈને અમજન્ય અતી
કિય સુખમાં તૃપ્ત થઈ જાય છે ત્યારે તે સાધુ સર્વદ્રારા વંદનીય અને પૂજન્ય બની જાય છે. તેથી ગૃહુરધે ઉત્તમ સાધુ થવાને છે આ માટે હમેશાં પ્રયત્ન કરવો જોઈએ.
હવે મોહકર્મ અને ભવ્યજીવનું કર્તવ્ય બતાવવામાં આવે છે
પ્રશ્ન - કરોતિ મેદાનઃ જિં નમો વક પુરો ? અર્થ–હે સ્વામી, આ સંસારમાં સમસ્ત કર્મોના રાજ મહરાજ શું કરે છે અને ભવ:34 શું કરે છે તે કૃપા 0 કરીને કહો. ___उत्तर ---सदृष्टिजीवस्य निजाश्रितस्य विनाशनार्थ खल मोहराजः।
व्यथाकरैर्हर्षविषादसाथैर्दुष्टैः कुसंकल्पविकल्प सैन्यैः ६४॥
For Private And Personal Use Only