________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં
www.kobatirth.org
પોતાના કર્તવ્યનું ચિંતવન કરવું જોઇએ. આ ભવ્ય વનું કર્તવ્ય તો સસાર પ્રાપ્ત કરવાં એજ છે. જો આ ભવ્યઃ દિનપ્રતિદિન આ જ વિચાર કરે એલ વૈરાગ્યની વૃદ્ધિ થઇ શકે છે અને અંતે મેક્ષરૂપી આત્માની સિદ્ધિ થઇ શકે છે.
ત્યાગ કરો તથા મેક્ષ તથા મોક્ષનાં સાધના તે તેને જરૂર વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્ત
હવે શ્રેષ્ઠ ગુરૂએના પ્રસાદથીજ જીવાને જ્ઞાન પ્રાપ્ત થાય છે તે કહેવામાં આવે છે प्रश्न - सद्गुरी कृपया किं किं भव्य कौ लभते वद ।
અહે સ્વામો ! શ્રેષ્ટ ગુરૂના પ્રસાદથી કઇ કઇ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને કહો. उत्तर - कृपाप्रसादाद्भुवि सद्गुरोश्च विज्ञानचक्षु प्रकटीभवेद्धि ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तेनैव विज्ञानविलोचनेन पलायतेऽज्ञानतमः प्रपंचः ॥ ६८ ॥ सूर्योदयादेव तमो यथा हि ज्ञात्वेति कार्यों गुरुसंग एवं । निश्चीयते वति ततस्त्रिलोके न भांति लोका गुरुबोधशून्याः ॥६९॥
અ—આ સંસારમાં શ્રેષ્ઠ ગુરૂની કૃપાથી આ સંસારી જીવોનાં જ્ઞાનરૂપી નેત્ર પ્રગટ થાય છે તથા જેવીરીતે સૂર્યના ઉદય થતાંની સાથેજ અધકારનો સંપૂર્ણ નાશ પામે છે તેવીરીતે તે જ્ઞાનરૂપી નેત્રથી અજ્ઞાનરૂપી અંધકારના સમૂહન પણ નાશ થાય છે. આમ સમજીને ગુરૂના સમાગમ હંમેશાં રાખવો જોઈ એ, કેમકે ત્રણે લોકમાં એક વાત તો તદ્દન નિશ્ચિત છે કે ગુરૂદ્વ્રારા મેળવેલ જ્ઞાન વતા આ સસારીજીવ કદીપણ શોભાયમાન હોતા નથી.
માર
||૪||
ભાવા કોઈ કોઈ વખત આપોઆપ ભણવાથી વિદ્યા આવડી જાય છે, પરંતુ એવી વિદ્યા સદંયુક્ત હોય છે. હ્યુ છે કે તિાનું વજ્ઞાનં શુદ્રશ્યથમિત્રમ્ ' અર્થાત્ જે જ્ઞાન ગુરૂ સિવાય મેળવવામાં આવેલ હોય છે તેમાં - કેટલા યે પ્રકારના વહેમ ઉદ્ભવે છે. અધ્યાત્મવિદ્યા તો નગ્રંથ ગુરૂ એની સેવા કર્યા સિવાય કદોપણુ થતી નથી. તેથી અજ્ઞા
For Private And Personal Use Only