________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમાં
અથવા ક્ષયથી આત્મામાં જે એક પ્રકારનો પ્રકાશ પ્રગટ થાય છે, તે પ્રકાશની આભાના સ્વરૂપનો ભાસ થાય છે અને તેપણ સ્વસવેદનથીજ ( આત્માને ઓળખવાના પ્રયત્નશીજ) થાય છે. તેથી સ્વસંવેદન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે જોઈએ ( આત્માને પિછાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આત્માનું કલ્યાણ થાય.
- હવે મેક્ષનું સ્વરૂપ બતાવવામાં આવે છે –
–કો ધર્મ દર મા મોક્ષા વય પsધુરા ? અર્થ– સ્વામી ! કાર્ય શું છે અને મોક્ષમાર્ગ કયો છે તે કૃપા કરીને કહે उत्तर ---- दृग्बोधचारित्रमयोस्ति धर्मों ग्राह्यः स एवास्ति यथार्थदृट्या ।
स्याद्वादशुद्धो नयमार्गसिदो मोक्षस्य मार्गोपि स एव योग्यः ॥६०॥ पूर्वोक्तधर्मस्थितिवृद्धि हेतोस्तद्वाद्यधर्मादिविमोचनार्थम् ।
ज्ञात्वेति भव्यो यततां भवेत्ते यतः स्वसिद्धिः परिणामशादः ॥३१॥ અર્થ_આ સંસારમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપે જ ધર્મ છે અને તેજ ગ્રહણ કરવા યોગ્ય છે છે છે. તો સ્યાદાદસિદ્ધાંતથી અત્યંત શુદ્ધ અને પ્રમાણુ અપવા નયથી સિદ્ધ એ મોક્ષનો રેગ્ય માર્ગ પણ ધર્મ છે. આમ
સમદને ભવ્ય 9ોએ તે તત્રયમય ધર્મને સ્થિર કરવાને માટે તથા તેની ઉદને માટે અને તેનાથી અલગ અન્ય અનેક
ધર્મને ત્યાગ કરવાને માટે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેથી પરિણામમાં શુદ્ધતા મત થાય અને પિતાના આત્માની ( સિદ્ધિ થઈ જાય અર્થત પોતાના આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય.
ભાવાર્થ-જ પદાર્થ સ્યાદાદ સિહદાંતથી નિશ્ચિત કરવામાં આવે છે એવા પ્રમાણ અને નયથી સિદદ કરવામાં જ આવે છે તે કદી પણ મિથ્યા થઈ શકતા નથી. તેથી આચાર્યોએ રત્નત્રયને જ યા ધર્મ અને મોક્ષને નિશ્ચિત માર્ગ છે
For Private And Personal Use Only