________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુને
તેના તેજ રહે છે. તેથી દરેક પદાર્થ માં પ્રત્યેક સમયમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે ગુણે કાયમ રહે છે. હોય છે જ) છે આ ત્રણે ગળામાંથી ઉત્પાદ અને વ્યયની અપેક્ષાએ સમસ્ત પદાર્થ અનિત્ય છે, અને ઘીવ્ય ગુણની અપેક્ષાએ નિત્ય કહેવાય છે. ઉત્પાદ અને વ્યયનું હોવું તે વ્યવહાર દૃષ્ટિ છે અને બ્રૌવ્ય ગુણનું હોવું તે પરમાર્થષ્ટિ અથવા વ્યર્થ દાણ છે. તેથીજ ઉપર કહેવામાં આવ્યું છે કે વ્યવહાર ષ્ટિથી સમસ્ત પદાથે અનિત્ય છે અને પ્રમાથેરષ્ટિથી સમસ્ત પદાર્થ નિત્ય છે. વ્યવડારષ્ટિથી પદાર્થોનું સ્વરૂપ બદલાતું રહે છે તેથી તે સ્વરૂપને યથાર્થ કહેવાનું નથી અને તેથી જ મામિના ઉપાયોમાં તે ત્યાજ્ય છે. તથા પરમાર્થદષ્ટિથી પદાર્થોનું સ્વરૂપ બદલાતું નથી, અને એવું ને એવુ જ રહે છે તેની તે સ્વરૂઅને યથાર્થ સ્વરૂપ કહે છે, અને તેથી જ તે ગ્રહણ કરવા યોગ્ય છે. આ જીવની મનુષ્યાદિક પર્યાય બદલાતી રહે છે. તેથી છાનું પર્યાયરૂપ રવરૂપ વ્યવહાર દૃષ્ટિથી જ કહેવાય છે અને ત્યાગ કરવા યોગ્ય કહેવાય છે. પરંતુ આમાનું અનંત ચતુ
બયરૂપી શુદ્ધ સ્વરૂપ કદી બદલાનું નથી. તેથી આત્માનું તે વરૂપ પરમાર્થ ટિથી કહેવામાં આવ્યું છે અને યથાર્થ હોવાથીજ છે તે ગ્રહણ કરવા યોગ્ય કહેવાય છે. તેથી આચાર્ય મહારાજ કહે છે કે જે જીવ પિતોના આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છા જ રાખે છે તેણે પિતાની મનુષ્યપર્યાય અથવા માનુષ દેહ ઉપર મેહ ન કરવો જોઈએ. ઇષ્ટ અનિષ્ટ સર્વ પદાર્થો ઉપરથી દી, રાગદ્વેષ દૂર કરી પોતે શુદ્ધસ્વરૂપમાં લીન થવું જોઈએ. તેજ મોક્ષપ્રાપ્તિ માટે યથાર્થ ઉપાય છે.
હવે ઇન્દ્રિયનું સ્વરુપ બતાવવામાં આવે છે–
प्रश्न-पचेंद्रियाणि भो सन्ति कीदृशानि गुरो वद ? અર્થ-હે સ્વામી, હવે કહો કે આ ચંદ્રિય કેવી છે. સત્તા–જાવતુષાર શિદિયાળ પ્રતિક્ષાં દુઃવાત વાગે છે
क्षिप्तुं हि शक्तानि भवार्णवे व संसारमूलानि दृढात्मकानि ॥३८॥
For Private And Personal Use Only