Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
દુš૦ ૨-૨-૨૭ થી પ્રાપ્ત સમ્રવાન સંજ્ઞાનો આ સૂત્રથી નિષેધ થવાથી ‘સ્તુŕ૦૨-૨-રૂં ’ થી ર્મ સંજ્ઞાદિ કાર્ય થયું છે. અર્થ ક્રમશઃ - મૈત્ર પ્રત્યે ક્રોધ કરે છે. મૈત્ર પ્રત્યે દ્રોહ કરે છે. ઉપસવિતિ વ્હિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઉપસર્ગ પૂર્વક જ પ્ અને વ્રુન્દ્ ધાતુના યોગમાં; કર્તાને જેની પ્રત્યે કોપ હોય, તેને સશ્રવાન સંજ્ઞા થતી નથી. તેથી મૈત્રાવ ઋધ્ધતિ અને મૈત્રાય વ્રુતિ અહીં આ સૂત્રથી નિરુપસર્ગક क्रुध् અને વ્રુધ્ ધાતુના યોગમાં મૈત્ર ને શ્રવાન સંજ્ઞાનો નિષેધ ન થવાથી ‘વ્ - કુò૦૨-૨-૨૭” થી સંપ્રવાન સંજ્ઞાદિ કાર્ય થાય છે. અર્થ- ક્રમશઃ – મૈત્ર ઉપર ક્રોધ કરે છે. મૈત્રનો દ્રોહ કરે છે. ।।૨૮।।
-
અપાવેડધપાવાનનું ૨૦૨૫૨૧/
અપાય - વિશ્ર્લેષ ને વિશે જે અવધિ છે; તેને ‘અપાવાન’ સંજ્ઞા થાય છે. સામાન્યતઃ સમ્બન્ધના વિચ્છેદ (નાશ) ને ‘અપાય’ કહેવાય છે. અને જ્યાંથી સમ્બન્ધનો નાશ થાય છે; તેને અપાય સમ્બન્ધી ‘અધિ’ કહેવાય છે. સાવધિક ગમન સ્વરૂપ ગમન વિશેષને અપાય કહેવાય છે. અને તાદૃશ અપાય સ્વરૂપ ગમનથી જે અનધિષ્ઠિત અદ્િ અસમ્બદ્ધ છે, તેને સધિ કહેવાય છે. આવા અવધિ સ્વરૂપ કારકને
આ સૂત્રથી ‘અપાવાન’ સંશા થાય છે. આ અવધિ સ્વરૂપ અપાદાન; નિર્દિષ્ટવિષય, વાત્તવિષય અને પેક્ષિતત્રિય આ ત્રણ ભેદથી ત્રણ પ્રકારનું છે. જ્યાં ધાતુવડે અપાય સ્વરૂપ વિષય નિર્દિષ્ટ હોય છે ત્યાં; નિર્દિષ્ટ - વિષય સ્વરૂપ અપાદાન મનાય છે. દા. ત. પ્રામાવાળઋતિ અહીં સ્પષ્ટપણે +TMમ્ ધાતુ દ્વારા કર્તાનો ગામથી અપાય નિર્દિષ્ટ હોવાથી પ્રમ નિર્દિષ્ટવિષય અપાદાન છે. જ્યાં ધાતુ; ધાત્વન્તરાર્થ સ્વરૂપ અગ બનેલા સ્વાર્થને (પોતાના - ધાતુના અર્થને ) જણાવે છે, ત્યાં ઉપાત્ત- વિષય સ્વરૂપ અપાદાન મનાય છે. દા. ત. કુતૂાત્ પતિ અહીં પણ્ ધાત્વર્થવિષ્કૃત્યનુકૂલ વ્યાપાર છે. એનાથી કોઈ પણ જાતનો
३१