Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અવસ્થામાં આ સૂત્રથી સ્ક્રૂ ધાતુના સ્ ને ર્ આદેશ. વ્ ના યોગમાં ‘તવર્ષાÆ૦૧-૩-૬૦’ થી ૢ ને ર્ આદેશ વગેરે કાર્ય થવાથી વિષ્ટો વૃક્ષઃ અને વિદ્ પીમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- વૃક્ષવિશેષ. આસન વિશેષ. ।।૨રૂ।
અભિનિષ્ટનઃ રૂાર૪॥
સમાસાર્થ કોઈનું પણ નામ હોય તો મિનિસ્ થી પરમાં રહેલા સ્તાન શબ્દ સમ્બન્ધી સ્ ને ર્ આદેશ કરીને અભિનિષ્ટાન શબ્દનું નિપાતન કરાય છે. અમિનિસ્ થી ૫૨માં ૨હેલા ાન શબ્દના સ્ ને આ સૂત્રથી ર્ આદેશ. વ્ ના યોગમાં ‘તવŕ૦ ૧-૩-૬૦’ થી ર્ ને ટ્ આદેશ. ‘સોહઃ ૨-૧-૭૨' થી નિસ્ ના સ્ ને હ્ર (૬) આદેશ. વ્યત્યયે હુવા ૧-૩-૧૬' થી ર્ નો લોપ- - - વગેરે કાર્ય થવાથી મિનિષ્ઠાનો વર્ણ: આવો પ્રયોગ થાય છે. અર્થ-વિસર્ગ અથવા વર્ણમાત્ર. ॥૨૪॥
શવિઝ્યુલેઃ સ્થિરસ્ય ૨ારૂારી
સમાસાર્થ કોઈનું નામ હોય તો વ અને યુધિ શબ્દથી પરમાં રહેલા સ્થિર શબ્દના સ્ ને ૪ આદેશ થાય છે. વિસ્થિરઃ અને યુધિ+સ્થિરઃ આ અવસ્થામાં આ સૂત્રથી સ્થિર ના સ્ ને ર્ આદેશ. પ્ ના યોગમાં થૂ ને તf૦ ૧-૩-૬૦' થી ર્ આદેશ વગેરે કાર્ય થવાથી વિષ્ઠિરઃ અને યુધિષ્ઠિર: આવો પ્રયોગ થાય છે. અહીં સમાસમાં ‘ાર્થે રૂ-૨-૮’· થી સપ્તમીના લોપની પ્રાપ્તિ હતી. પરન્તુ આ સૂત્રમાં રવિ આ પ્રમાણે સપ્તમ્યન્ત ો શબ્દથી ૫૨માં ૨હેલા સ્થિર શબ્દના સ્ ને ઘૂ આદેશનું વિધાન કર્યું હોવાથી “વિ” અહીં સપ્તમીનો લોપ થતો નથી. અને યુધિષ્ઠિર: અહીં તો ‘ગર્વાંગ્નનાત્॰રૂ-૨-૧૮' થી સપ્તમી વિભક્તિના લોપનો નિષેધ કર્યો હોવાથી યુધિ અહીં
१३७