Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
परिमाणात् तद्धितलुक्यबिस्ताऽऽचितकम्बल्यात् २।४।२३॥
વિસ્ત કાતિ અને વંત્ય નામને છોડીને અન્ય પરિમાણવાચક નામ જેના અન્તમાં છે – એવા અકારાન્ત સ્ત્રીલિંગ દ્વિગુ સમાસ સ્વરૂપ નામને તદ્િધત પ્રત્યયનો લોપ થયો હોય તો કી પ્રત્યય થાય છે. જેના વડે બધી રીતે માપ કરી શકાય છે તેને રિમાન કહેવાય છે. પ્રસ્થ કુંડવ વગેરે અર્થમાં પરિમાણ શબ્દ રૂઢ છે. અર્થાત્ પરિમાણ વાચક નામથી અહીં પ્રસ્થાતિ ગૃહીત છે. તામ્યાં કુદવાખ્યાં છીતા આ વિગ્રહમાં “મૂઃ ફ્રીતે દૂ-૪-૭૬૦” થી વિહિત તદ્ધિત પ્રત્યય [ ના વિષયમાં દ્વિગુ સમાસ. ડિંવ નામને [ પ્રત્યય. ‘સના ૬-૪-૧૪' થી પ્રત્યયનો લોપ. આ સૂત્રથી દિડેવે નામને ફી પ્રત્યયાદિ કાર્ય થવાથી કિડવી આવો પ્રયોગ થાય છે. અર્થ -બે કુડવથી ખરીદાએલી. પરિમાહિતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિસ્ત ગતિ અને સ્વત્ય નામથી ભિન્ન પરિમાણવાચક જ નામ જેના અન્ત છે એવા અકારાન્ત સ્ત્રીલિંગ દ્વિ સમાસ સ્વરૂપ નામને, તદ્ધિત પ્રત્યયનો લોપ થયો હોય તો ડી પ્રત્યય થાય છે. તેથી પડ્યૂમર : શીતા આ વિગ્રહમાં ઉપર જણાવ્યા મુજબ દ્વિગુસમાસાદિ કાર્યથી નિષ્પન્ન થૈશ્વ નામને તેના અન્ને પરિણામવાચક નામ ન હોવાથી આ સૂત્રથી ફી પ્રત્યય થતો નથી. જેથી ‘પાતુ ર-૪-૧૮ થી સાધુ પ્રત્યયાદિ કાર્ય થવાથી પક્વાશ્વી આવો પ્રયોગ થાય છે. અર્થ – પાંચ ઘોડાથી ખરીદાએલી. તધિતહુક્કીતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિસ્તા સાવિત અને સ્વત્વે નામથી ભિન્ન પરિમાણવાચક નામ જેના અને છે – એવા દ્વિગુ સમાસસ્વરૂપ અકારાન્ત સ્ત્રીલિંગ નામને તદ્ધિતા પ્રત્યયનો લોપ થયો હોય તો જ ફી પ્રત્યય થાય છે. તેથી દ્વાભ્યાં પામ્યાં છીતા આ વિગ્રહમાં ઉપર જણાવ્યા મુજબ “TUપ૦ ૬૪-૧૪૮ થી વિહિત ૨ પ્રત્યયના વિષયમાં દ્વિગુ સમાસાદિ કાર્યથી
૨૨૮