Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
યદ્યપિ “સમાનાનાં ૧-ર-9” થી દીર્ઘ ના આદેશ કરીને પાસ્થય પ્રયોગ સિદ્ધ હોવાથી ગાયનું ના સ્થાને ડાયનું આ પ્રમાણે ડિતું નિર્દેશ અન્ય સ્વરાદિના લોપ માટે કરવાની જરૂર નથી. પરન્તુ સૂન. ૨૪-૭ માં ડિતુ નિર્દેશ આવશ્યક હોવાથી ગાયનુ નો નિર્દેશ ન કરતા ડાયન નો નિર્દેશ કર્યો છે. II૬ળા.
રોહિતાશિવરાત્તાત્ રા૪ોદતા
વિ ગણપાઠમાં રોહિત થી માંડીને શ૪ સુધીના પ્રત્યયાન્ત નામને સ્ત્રીલિગમાં ડી પ્રત્યય થાય છે. ડી ના યોગમાં નામના અન્તમાં ડાયન (ગાયન) નો આગમ થાય છે. રોહિત અને શત્રનામને ‘ ન્ ૬--૪ર’ થી સ્ (1) પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન (જુઓ સૂ. નં. ૨-૪-૬૭) વર્ગ પ્રત્યકાન્ત મહિત્ય અને શક્ય નામને આ સૂત્રથી ડી પ્રત્યય. ડી ના યોગમાં નામના અન્તમાં ડાયન નો આગમ. “ડિયન્ચ૦ ર૧-૧૧૪ થી અન્ય સ નો લોપ ઈત્યાદિ કાય થવાથી સૈદિત્યાયની અને શાત્યાયની આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - લોહિતનું ગોત્રાપત્ય સ્ત્રી. શકલનું ગોત્રાપત્ય સ્ત્રી પાદરા
षाऽवटाद् वा २।४।६९॥
.
યગુ પ્રત્યયાઃ - ૫ અન્તવાલા નામને તથા વટ નામને વિકલ્પથી રે પ્રત્યય થાય છે. ડી પ્રત્યયના યોગમાં નામના અન્તમાં ડાયનું નો આગમ થાય છે. પૂતિનાથ અને વટ નામને “ટે ઈ ૬-૭-૪ર’ થી શું પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન (જુઓ નં. ર-૪૬૭) – પ્રત્યયાન્ત પૌતિમાષ્ય અને વિર્ય નામને આ સૂત્રથી ફી પ્રત્યય. નામના અન્તમાં ડાયન નો આગમ. “હિત્યસ્વં રં9
२६६