Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
-
જેથી જરીનથ્થા વઘુતમ્ આવો પ્રયોગ થાય છે. (જરીષાન્ઘીવન્તુઃ ઝુમસ્ય આ વિગ્રહમાં તો હારીજગન્ધીવન્તુઃ આવો પ્રયોગ થાય છે એ યાદ રાખવું.) અર્થ - કરીષગન્ધિનું વૃદ્ધાપત્ય સ્ત્રી બન્ધુકુલ છે જેનું તે. મુલ્યાવિત્યેવ= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કેવલ વન્યુ નામ પરમાં હોય તો તેની પૂર્વે રહેલા મુખ્ય જ ઞપ્ પ્રત્યયાન્ત ધ્વ ને બહુવ્રીહિ સમાસમાં ર્ આદેશ થાય છે. અતિજારીબાન્ધ્યા (ારીવા—ામતિાન્તા) લઘુરસ્ય આ વિગ્રહમાં બહુવ્રીહિ સમાસ બાદ અહીં મુલ્ય આપ્ પ્રત્યયાન્ત જ્ઞ ન હોવાથી તેને આ સૂત્રથી ર્ આદેશ થતો નથી. જેથી અતિભારીલાન્ધ્યાવન્ધુઃ આવો પ્રયોગ થાય છે. અર્થ - કરીષગન્ધિના વૃદ્ધાપત્ય સ્ત્રીને જીતનારી બન્ધુ છે જેનો તે. આથી ખ્યાલમાં આવશે કે જે સમાસની અપેક્ષાએ જ્ઞ ને વ્ આદેશ કરવાનો છે તે સમાસથી ભિન્ન સમાસાદિની અપેક્ષાએ જ આવું પ્રત્યયાન્ત
.
ની મુખ્યતાનો વિચાર કરવાનો છે અન્યથા ઉત્તર પદાર્થ પ્રધાન તત્પુરુષ સમાસમાં અને અન્ય પદાર્થપ્રધાન બહુવ્રીહિ સમાસમાં આપ્ પ્રત્યયાન્ત જ્ઞ ગૌણ હોવાથી તે તે સૂત્રથી તેને ર્ આદેશ કરી શકાશે નહીં. ૫૮૪
मात - मातृ - मातृके वा २।४।८५ ॥
કેવલ માત માતૃ અને માતૃ નામ પરમાં હોય તો તેની પૂર્વેના મુખ્ય આપ્ પ્રત્યયાન્ત ” ને બહુવ્રીહિ સમાસમાં ર્ આદેશ વિકલ્પથી થાય છે. રીષ।થ્થા માતા યસ્ય આ વિગ્રહમાં બહુવ્રીહિ સમાસ. આ સૂત્રમાં માત શબ્દનો નિર્દેશ હોવાથી મત્તુ નામને વિકલ્પે માત આદેશ. આ સૂત્રથી વ્યા ને વ્ આદેશ વગેરે કાર્ય થવાથી હારીપન્થીમાતઃ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી વ્યા ને પ્ આદેશ ન થાય ત્યારે જરીપ—ામાતઃ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં માતૃ નામને માત આદેશ ન થાય ત્યારે
२८१