Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
बिल्वकीयादेरीयस्य २।४।९३ ॥
इ
નાવિ ગણપાઠમાંના વિત્વ વગેરે જાય પ્રત્યયાન્ત નામોના ય નો; તેની પરમાં યકારાદિ અથવા સ્વરાદિ ( ભિન્નની અનુવૃત્તિ નથી. કારણ કે તે નામોથી ૫૨માં આારાવિ પ્રત્યયનો સંભવ નથી.) તદ્ધિત પ્રત્યય હોય તો લોપ થાય છે. વિશ્વ અને વેણુ નામને (વિત્વા વેળવો વા સન્યસ્યામ્ આ અર્થમાં) નકારેઃ હ્રીયઃ ૬-૨-૧૨' થી જીય પ્રત્યયાદિ કાર્ય થવાથી વિશ્વળીયા અને વેળુળીયા (નવી) નામ બને છે. વિશ્વળીયાયાં મવા; અને વેણુળીયાયાં મવાઃ આ અર્થમાં વિત્તીયા અને વેગુળીયા નામને “વે ૬-૩-૧રરૂ’ થી અદ્ પ્રત્યય. ‘અવળેવ૦ ૭-૪-૬૮' થી આ નો લોપ. ‘વૃદ્ધિઃ સ્વરેષ્વા૦ ૭-૪-૧’ થી આધ સ્વર ૢ અને ૬ ને વૃદ્ધિ છે આદેશ. આ સૂત્રથી હ્રીય ના નો લોપ વગેરે કાર્ય થવાથી વૈજ્વા અને વૈણુજાઃ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- બિલ્વકીયા નદીમાં થયેલા. વેણુકીયા નદીમાં થયેલા. बिल्वकीयादेरिति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિત્વ વગેરે જ હ્રીય પ્રત્યયાન્ત નામોના ફ્ય નો, તેની પરમાં યકારાદિ અથવા સ્વરાદિ તદ્ધિત પ્રત્યય હોય તો લોપ થાય છે. તેથી નઙ નામને ઉપર જણાવ્યા મુજબ હ્રીય પ્રત્યય થવાથી નિષ્પન્ન નળીય નામને ઉપર જણાવ્યા મુજબ [ પ્રત્યયાદિ કાર્ય થવાથી નાડીયઃ આવો પ્રયોગ થાય છે. અહીં વિત્વાતિ નામ ન હોવાથી આ સૂત્રથી વૅ નો લોપ થતો નથી. અન્યથા ીય પ્રત્યયાન્ત નામમાત્રના ફ્ય નો લોપ થાત તો અહીં પણ વૅ ના લોપના પ્રસંગથી નાઃ આવો અનિષ્ટ પ્રયોગ થાત- એ સમજી શકાય છે. અર્થ - નડવૃક્ષયુક્ત સ્થાનમાં થયેલ.।।૧।।
:
२८८