Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
इ.
થાય છે. મરળી+ગુપ્તઃ આ અવસ્થામાં ઊ પ્રત્યયાન્ત (પૂ.નં. ૨-૪-૨૦ અથવા રૂ૬ થી વિહિત ↑ પ્રત્યયાન્ત) માળી નામના ફ્ને આ સૂત્રથી TMસ્વ ર્ આદેશ થવાથી મળિશુપ્ત : આવો પ્રયોગ થાય છે. રેવતી+મિત્ર: આ અવસ્થામાં ઊ (સ.નં. ૨-૪-૨૬ થી વિહિત) પ્રત્યયાન્ત રેવતી નામના અન્ત્યસ્વર ફ્ ને આ સૂત્રથી વિકલ્પે હ્રસ્વ હૈં આદેશ થવાથી રૈવતિમિત્ર: અને રેવતીમિત્ર આવો પ્રયોગ થાય છે. આવીજ રીતે શિા+વહમ્ આ અવસ્થામાં આક્ પ્રત્યયાન્ત શિરા નામના અન્ય સ્વર બા ને આ સૂત્રથી નિત્ય હત્વ જ્ઞ આદેશ થવાથી શિવદમ્ આવો પ્રયોગ થાય છે અને જ્ઞા+મહ: આ અવસ્થામાં પુ પ્રત્યયાન્ત गङ्गा નામના અન્યસ્વર સ ને આ સૂત્રથી વિકલ્પે હ્રસ્વ જ્ઞ આદેશ થવાથી ગTHS: અને મદઃ આવો પ્રયોગ થાય છે. અર્થ (બધાનો) - તે તે નામની વ્યક્તિ વિશેષ. ।।૧।।
वे २।४।१००॥
કી પ્રત્યયાન્ત નામના અને ગપ્ પ્રત્યયાન્ત નામના અન્ય સ્વરને, તેની પરમાં ત્વ પ્રત્યય હોય તો બહુલતયા સ્વ આદેશ થાય છે. રોહિળી અને ઞના નામને ‘માવે૦ ૭-૧-’થી ત્વપ્રત્યય. ી પ્રત્યયાન્ત રોહિળ) નામના અન્ત્યસ્વર ફ્ ને આ સૂત્રથી સ્વર્ આદેશ.તેમજ આવુ પ્રત્યયાન્ત ઞના નામના અન્ત્યસ્વર જ્ઞા ને આ સૂત્રથી હસ્વ અ આદેશ થવાથી રોહિણિત્વમ્ અને અખત્વમ્ આવો પ્રયોગ થાય છે. આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ બહુલતયા હ્રસ્વ આદેશ થતો હોવાથી જ્યારે સ્વ આદેશ ન થાય ત્યારે રોહિળીત્વમ્ અને અજ્ઞાત્વમ્ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- રોહિણી નક્ષત્રનો ધર્મ. બકરીનો સ્વભાવ.
ક્વચિત્ પ્રવૃત્તિ; ચિત્ અપ્રવૃત્તિ, ક્વચિત્ વિકલ્પે પ્રવૃત્તિ અને ક્વચિત્ અન્યપ્રવૃત્તિ આ રીતે બહુલતયા વિહિત કાર્ય ચાર રીતે વિવક્ષિત હોય છે. તેથી આ સૂત્રમાં અને પૂર્વ સૂત્રમાં નિત્ય અથવા
२९६