Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
છે તેને નારિ કહેવાય છે. દા. ત. સર્વસામાન્ય ગાયોની આકૃતિ (અવયવ રચના) થી અનેક વ્યક્તિમાં (ગાયોમાં) શોત્વ નું જ્ઞાન થાય છે. તેથી ગોત્ર જાતિ છે. તેમજ કુફ્ફટવટિ પણ જાતિ છે. અને તર્બોધક છે અને ક્યુટ વગેરે નામો નાતિ વાચક છે.
(૨) - જેનું જ્ઞાન અવયવોની રચનાથી નથી થતું પરન્તુ એકવારના ઉપદેશથી અનેક વ્યક્તિઓમાં જેનું જ્ઞાન થાય છે, તબ્બોધક પદ સામાન્યથી ત્રણે લિંગમાં પ્રયુક્ત ન હોય તો તેને પણ જાતિ કહેવાય છે. દા. ત. બ્રાહ્મણત્વનું જ્ઞાન તે તે વ્યક્તિની આકૃતિથી થતું નથી. પરન્તુ તેના તે તે આચારના ઉપદેશથી થાય છે. અને તર્બોધક પદ વHિM: અને દ્રાક્ષની - આ રીતે બે જ લિગ્નમાં પ્રયુક્ત હોય છે. તેથી ડ્રીમતિ જ્ઞાતિ છે. અને તબ્બોધક દ્રાક્ષનું નામ જાતિવાચક છે. આવી જ રીતે વૃષ૮ નામ પણ જાતિવાચક છે.
(૩) ગોત્ર પ્રત્યયાન્ત નામ પણ જાતિવાચક મનાય છે. દા. ત. નડયાપત્ય સ્ત્રી આ અર્થમાં ન નામને “ના]િ લીયનન્ ૬-૧જરૂર થી સાયનમ્ (સાયન) પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન સાયનદ્ સ્વરૂપ ગોત્ર પ્રત્યયાન્ત નાડાયને નામ જાતિવાચક મનાય છે. | (૪) વરણ પ્રત્યયાન્ત નામ પણ જાતિવાચક મનાય છે. દા. ત. ‘ક્ટને પ્રો વિત્તિ ગીતે વા' આ અર્થમાં 5 નામનું તત્વથીર્તિ ૬-ર-૧૭ થી સન્ પ્રત્યય. “પ્રોજીતુ ૬-૨-૨૨થી સન્ પ્રત્યયનો લોપ થવાથી નિષ્પન્ન [ (લુપ્ત) સ્વરૂપ વરણ પ્રત્યકાન્ત વા નામ પણ જાતિવાચક મનાય છે. ગોત્ર પ્રત્યયો અને વરણ પ્રત્યયોનું નિરૂપણ તધિત પ્રત્યયોનાં નિરૂપણ વખતે થશે. ઉપર્યુક્ત અર્થ સંગ્રાહક -
"आकृतिग्रहणा जाति लिङ्गानां च न सर्वभाक्। સટ્ટાધ્યાતનિર્દી શોત્ર ૨ વર: સહ Iકા”
આ શ્લોક યાદ રાખવો જોઈએ. વક્ર વૃષર નાડાયા અને 5 નામને આ સૂત્રથી ડી પ્રત્યય. ‘સ્ય યાં હુફ ર-૪-૮૬ થી અન્ય
નો લોપ ઈત્યાદિ કાર્ય થવાથી વેક્યુટી વૃષરી નાડાયની અને કરી
२५५