Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ડી પ્રત્યય અને તેના યોગમાં તું ને વન્ આદેશ. ‘સ્ય ૨-૪-૮૬ થી ડી ની પૂર્વેના ૩ નો લોપ વગેરે કાર્ય થવાથી રિવની અને શિવની આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ઢી પ્રત્યયાદિ કાર્ય ન થાય ત્યારે સત્ ર-૪-૧૮' થી સન્ પ્રત્યયાદિ કાર્ય થવાથી ચિંતા અને સિતા આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃપાકેલા વાળવાલી, કાળાવાળવાલી. //રૂણા
असह - नञ् - विद्यमानपूर्वपदात् स्वाङ्गादक्रोडादिभ्यः २।४।३८॥
સદ નગ્ન અને વિદ્યમાન આ ત્રણ પદોને છેડીને અન્ય કોઈ પણ પદ જેનું પૂર્વપદ છે એવું અકારાન્ત સ્વાગૈવાચક નામ જેના અને છે એવા સ્ત્રીલિંગ નામને, તાદૃશ સ્વાગૈવાચક નામ જોડાદ્રિ ગણપાઠમાંનું ન હોય તો વિકલ્પથી રે પ્રત્યય થાય છે. અહીં “સંહ નગુ અને વિદ્યમાન પદથી ભિન્ન કોઈ પણ પદથી પરમાં રહેલા કોટિ ગણપાઠમાંના નામથી ભિન્ન રીત સ્વાગૈવાચક નામ જેના અન્ત છે એવા સ્ત્રીલિંગ નામને વિકલ્પથી ફી પ્રત્યય થાય છે.” આ પ્રમાણે સૂત્રાર્થ ન કરતાં વિદ્યમાન છત્યામુવા ઈત્યાદિ સ્થળે ડર પ્રત્યય ન થાય - એ માટે ઉપર જણાવ્યા મુજબ જે સૂત્રાર્થ કર્યો છે એ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. અન્યથા ઉપર જણાવેલા સૂત્રાર્થમાં પૂર્વપદ્ નું ઉપાદાન અનાવશ્યક જણાશે અને તેથી વિવક્ષિત સૂત્રાર્થ અસદ્ગત જણાશે. અહીં એ પણ યાદ રાખવું કે- કારન્તિ સ્વાગૈવાચક નામને સ્ત્રીલિંગમાં ઉપર જણાવ્યા મુજબ વૈકલ્પિક ડી પ્રત્યયનું વિધાન હોવાથી સમાસમાં સ્વાગૈાથે ગૌણ છે . ઈત્યાદિ વસ્તુનો સ્પષ્ટપણે નિર્દેશ કરવાનું કાર્ય માત્ર લખવાં દ્વારા અશક્ય છે. અધ્યાપકોએ એ અંગે સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ --------- વીની સ્તન વચઃ આ વિગ્રહમાં બહુવીહિ સમાસાદિ કાર્યથી
ર૪૦