Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કવર્ગીય વર્ણથી પરમાં રહેલા સ ને ૫ આદેશ થાય છે. તેથી સોતુમિચ્છતિ આ અર્થમાં સૂ ધાતુને ઉપર જણાવ્યા મુજબ સન્ પ્રત્યયાદિ કાર્ય થવાથી સુભૂતિ આવો પ્રયોગ થાય છે. અહીં તૂ ધાતુ યન્ત ન હોવાથી આ સૂત્રથી તેના સ્ ને પ્ આદેશ થતો નથી. અર્થ– જન્મ આપવાની ઈચ્છા કરે છે.
અહીં યાદ રાખવું જોઈએ કે– આ સૂત્રમાં સ્વવું સ્વિટ્ અને સ ્ ધાતુનું વર્જન કર્યું છે. તે ધાતુઓ ધાતુપાઠમાં પોપવેશ છે (જુઓ ૭૨૧; ૧૧૭૮ અને ૧૬૮૧). અ-સ્વ-સ્વિવ-સહ અહીં પર્યુદાસ નગ્ હોવાથી સ્વદ્-સ્વિટ્ અને સદ્ ભિન્ન યજ્ઞ ધાતુઓ જોપવેશ જ લેવાના છે. તેમ જ પ્નિ-સ્તો: આ પ્રમાણે તુ ધાતુના સાહચર્યથી પણ તુ ધાતુ (૧૧૨૪) પોપવેશ હોવાથી યન્ત ધાતુઓ ખોવેશ જ લેવાના છે. આ પ્રમાણે યન્ત ધાતુઓ સર્વથા પોપદેશ જ ગૃહીત હોવાથી તે ધાતુઓનો સ્; ‘પો૦ ૨-૩-૧૮’ થી વિહિત હોવાથી તેને ‘નાન્વન્ત૦ ૨-૩-૧૯’ થી જ યઘપિ ર્ આદેશની પ્રાપ્તિ હતી; પરન્તુ આ સૂત્ર આ રીતે વ્યર્થ બનીને નિયમ કરે છે કે સત્તુ પ્રત્યયના સ્ ને ર્ આદેશ થાય ત્યારે નામી સ્વર અન્તસ્થા અથવા કવર્ગીય વર્ણથી ૫૨માં ૨હેલા; ખિ પ્રત્યયાન્ત ધાતુ સમ્બન્ધી અને સ્તુ ધાતુસમ્બન્ધી જ સ્ ને પ્ આદેશ થાય છે. અન્ય કોઈ પણ ધાતુ સમ્બન્ધી સ્ ને આદેશ થતો નથી. એતાદૃશ નિયમના બળે સૂ ધાતુ યન્ત અથવા સ્ક્રુ ધાતુ સ્વરૂપ ન હોવાથી સુભૂતિ અહીં સૂ ધાતુના સ્ ને ર્ આદેશ થતો નથી. તેમજ સિસિક્ષતિ (સેમિતિ) ઈત્યાદિ સ્થળે સિદ્ આદિ ધાતુઓના સ્ ને ર્ આદેશ થતો નથી. નિયમથી ખ્વન્ત માત્ર તાદૃશ नष् ધાતુ સમ્બન્ધી સ્ ને ર્ આદેશની પ્રાપ્તિ હોવાં છતાં સ્વક્ સ્વિટ્ અને नष् સ ્ ધાતુનું વર્જન કર્યું હોવાથી આ સૂત્રથી યન્ત સ્વવું સ્વિવું અને સદ્ ધાતુના તાદૃશ સ્ ને ર્ આદેશ થતો નથી - એ કહેવાની જરુર નથી. આ નિયમસૂત્ર ઉપર જણાવ્યા મુજબ નિયમ કરતું હોવાથી ‘નામ્યન્તસ્થા૦ ૨-૩-૧૯’ આ નિયમ્યસૂત્રના અર્થમાં સકોચ થાય છે.
१४६