Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પરમાં ન હોય અને તો ભાવને પામેલા ન હોય એવા જ ઘર નિ અને વિ ઉપસર્ગથી પરમાં રહેલા સિવું અને સત્ ધાતુના સ્ ને, સત્ આગમ થયો હોય તો વિકલ્પથી ૬ આદેશ થાય છે. તેથી પર્વતોયેત્
સીવિત અને પરીષહતુ અહીં તો સ્વરૂપને પામેલા સત્ ધાતુના સુ ને તેમજ ડુ પ્રત્યય જેના પરમાં છે, તેવા સિવું અને સં ધાતુના હું ને આ સૂત્રથી વિકલ્પ ૬ આદેશ થતો નથી. સત્ ધાતુને # પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન સોઢ (જાઓ સૂ. નં. ૨-૩-૪૮) નામને સોઢરો આ અર્થમાં શિન્ વહુá૦ રૂ-૪-૪ર’ થી ગળુ (૬) પ્રત્યય કરવાથી સોઢિ ધાતુ બને છે. પરિ+સોઢિ ધાતુને દ્યુતનીમાં વિવું પ્રત્યયાદિ કાર્ય થવાથી પૂર્વસીયતું આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃસહન કરાવ્યું (સહન કરનાર બનાવ્યો). સીવરાવ્યું. સહન કરાવ્યું. આ સૂત્રના ઉદાહરણોની પ્રક્રિયા સ્પષ્ટ હોવાથી પૂર્વ સૂત્રોનાં અનુસન્ધાનથી સમજી શકાય છે. I૪૬
निरभ्यनोश्च स्यन्दस्याऽप्राणिनि २॥३॥५०॥
નિમ્ સમિ નુ પર નિ અને રિ ઉપસર્ગથી પરમાં રહેલા અન્યૂ ધાતુના સુ ને પ્રાણી કર્તા ન હોય તો વિકલ્પથી ૬ આદેશ થાય છે. નિ:સ્થતે મિષ્યતે મનુષ્યો પરિષ્યતે નિર્ણવતે અને विष्यन्दते तैलम् सही अनुभ. निर् अभि अनु परि नि भने वि ઉપસર્ગથી પરમાં રહેલા અપ્રાણિકતૃકાઈક ચન્દ્ર (૧૬) ધાતુના સ્ ને આ સૂત્રથી ૬ આદેશ થયો છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ૬ આદેશ ન થાય ત્યારે નિઃચતે સમયને અનુચતે પરિચતે નિચન્દ્રતે અને વિચતે તૈમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ (બધાનો) - તેલ ઢોળાય છે. પ્રાણિનીતિ ઝિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજા નિ ગમ વગેરે ઉપસર્ગથી પરમાં રહેલા ચ ધાતુને હું ને, પ્રાણીભિન્ન જ કર્તા હોય તો ૬ આદેશ વિકલ્પથી થાય છે. તેથી
૧૬