Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
‘બ્રહ્મ-મૂળ૦ ૧-૧-૧૬૧' થી વિક્ (0) પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન.) અને યૂષપળિ (યૂલં પિવૃત્તિ આ અર્થમાં યૂવ+પા ધાતુને “વવિત્ ૧૧-૧૭૬’ થી ૩ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન.) અહીં એકસ્વરવાલું હ અને પ સ્વરૂપ ઉત્તરપદ પરમાં હોવાથી; પૂર્વપદ વ્રહ્ન સમ્બન્ધી ફ્ થી ૫૨માં ૨હેલા ઉત્તરપદના અન્તે વર્તમાન TM ને; તેમજ પૂર્વપદ યૂષ સમ્બન્ધી હૂ થી પરમાં રહેલા ૬ આગમ સમ્બન્ધી સ્ ને; આ સૂત્રથી ર્ આદેશ થાય છે. અર્થક્રમશઃ- બ્રહ્મહત્યા કરનારા બે લોકો. યૂષ (દારુ) પાન કરનારા કુલો. અપવવત્યેÒવ - આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વર્ગીય વ્યઞ્જન અથવા એકસ્વરવાલું ઉત્તરપદ હોય તો; પૂર્વપદ સમ્બન્ધી ર્ ર્ અથવા ત્ર વર્ણથી પરમાં રહેલા ઉત્તરપદના અન્તે વર્તમાન ૬ ને; નાગમસમ્બન્ધી ૬ ને તેમજ ન્ સ્યાદિ વિભકૃતિ પ્રત્યય સમ્બન્ધી નુઁ ને; તે ૬, પવૅ શબ્દસમ્બન્ધી ન હોય તો જ ણ્ આદેશ થાય છે. તેથી ક્ષીરપન્ચેન અહીં કવર્ગીય વ્યઞ્જનથી યુક્ત ઉત્તરપદ પવવ હોવાથી તત્સમ્બન્ધી સ્યાદિ પ્રત્યય સમ્બન્ધી ૬ ને ર્ આદેશ થતો નથી. અર્થઃ- દુધમાં પકાવેલાથી.।।૬।।
અનુપસર્વાન્તરો ખ-હિનુ-મીનાડડને. ૨૩/૦૭ા
દુર્ ઉપસર્ગથી ભિન્ન ઉપસń સમ્બન્ધી તેમજ અન્તર્ શબ્દ સમ્બન્ધી ર્ ર્ અથવા ૠ વર્ણથી ૫૨માં ૨હેલા ખોપવેશ (ધાતુપાઠમાં જેની આદિમાં ર્ છે તે) ધાતુસમ્બન્ધી મૈં ને તેમજ ફ્રિ (૧૨૬) न् ધાતુ અને મી (૧૯૧૨) ધાતુ સમ્બન્ધી સ્ ને; તથા પશ્ચમી (આજ્ઞાર્થ) ના આનિવ્ (જ્ઞાનિ) પ્રત્યય સમ્બન્ધી ૬ ને ” આદેશ થાય છે. ખોપરેશ ધાતુ:- પ્રાતિ (પ્ર+નમ્ (૩૮૮)+[+તિ); પરખાય (રિ+ની (૮૮૪)+ (સહ્ર)) અને અન્તર્ણયતિ (અન્તર્+ની+ગ+તિ) અહીં પ્ર અને ર્ ઉપસર્ગ સમ્બન્ધી ૪ થી ૫૨માં ૨હેલા નોપદેશ ધાતુ નમ્ અને ની સમ્બન્ધી ૢ ને આ સૂત્રથી જ્ આદેશ થયો છે. તેમ જ
१८६