Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ય પ્રત્યય. “સનું ઉદ્ઘ ૪-૧-રૂ” થી સિન્ ધાતુને દ્વિત્વ. અભ્યાસમાં
ગ્નના૪--૪૪ થી ૬ નો લોપ. બાજુનવા ૪--૪૮ થી અભ્યાસના હિના ને ગુણ આદેશ. સિચ્ચધાતુને વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી એસિધ્યતે આવો પ્રયોગ થાય છે. અહીં બીજા શું ને ‘નાચત્તસ્થા) ર-રૂ-૨’ થી આદેશની પ્રાપ્તિ હતી, તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. અર્થ – વારંવાર સિંચે છે. દૂધી
વતી તે
રાણા
,
ગત્યર્થક ૬ (રૂર૦) ધાતુના સૂ ને ૬ આદેશ થતો નથી. પતિ : અહીં “સ્થા-સેરસેઘવ ર-રૂ-૪૦ થી ૬ ના સુ ને ૬ આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. અર્થગાયોને લઈ જાય છે. તાંવિતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગત્યર્થક જ સેલ્ ધાતુના તુ ને ૬ આદેશનો નિષેધ થાય છે. તેથી નિષેધતિ HITI અહીં નિષેધાર્થક ક્ષેદ્ ધાતુના શું ને આ સૂત્રથી
આદેશનો નિષેધ ન થવાથી ‘શ- ૦િ ૨-૩-૪૦ થી ૬ આદેશ થાય છે. અર્થ - પાપથી અટકાવે છે. દ્l
સુપર ચ-સરિ રોરાદરા
સ્ત્ર અને સન્ પ્રત્યય પરમાં હોય તો સુ (૧૨૮૬) ધાતુના સ્ને
આદેશ થતો નથી. પરંતુ ધાતુને ભવિષ્યન્તીનો સ્થતિ પ્રત્યય વગેરે કાર્ય થવાથી મોષ્યતિ આવો પ્રયોગ થાય છે. અહીં સુ ધાતુના સુ ને ‘ઉપસTo ર-રૂ-રૂ૨ થી આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થાય છે. સ્વતિ પ્રત્યયના ને “રામ્યન્તસ્થા) ર-૩-૦૫ થી ૬ આદેશ થાય છે. સોમચ્છતિ આ અર્થમાં ફૂટ નં. -રૂ-રૂ૭ માં જણાવ્યા મુજબ તુ ધાતુને સનું પ્રત્યયાદિ કાર્ય થવાથી