Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
મૈં
.
ર-૧-૬રૂ' થી રૂ ના રૂ ને દીર્ઘ ર્ આદેશ. ‘વાવ૦ ૪-૨-૬૧' થી ૪ ના સ્ ને ર્ આદેશ. આ સૂત્રથી ૬ ની પરમાં રહેલા સ્ ને પ્ આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી તીર્ણર્ આવો પ્રયોગ થાય છે. पुष् (૧૯૬૪) ધાતુને વર્તમાનાનો તિવ્ર પ્રત્યય. ‘યારેઃ રૂ-૪-૭૧’ થી તિવ્ પ્રત્યયની પૂર્વે મ્ના (ના) વિકરણ પ્રત્યય. આ સૂત્રથી ઘૂ થી પરમાં રહેલા નાના ન્ ને ગ્ આદેશ થવાથી પુતિ આવો પ્રયોગ થાય છે. અહીં યદ્યપિ ‘તસ્ય૦ ૧-૩-૬૦' થી ન્ ને પ્ થઈ શકે છે. પરન્તુ પળમ્ ઈત્યાદિ પ્રયોગોમાં ર્ અને ર્ ની વચ્ચે વિવક્ષિત સ્વરાદિનું વ્યવધાન હોય ત્યારે ગ્ ને ગ્ સૂ. નં. 9-રૂ-૬૦ થી નહીં થાય. તેથી તાદૃશ પ્રયોગોમાં મૈં ને ગ્ આદેશનું વિધાન આ સૂત્રથી કર્યું છે. આથી અવ્યવધાન સ્થળે પણ આ જ સૂત્રથી સ્ ને ર્ આદેશ થાય છે – એ યાદ રાખવું. નૃ+ગમ્ (વષ્ટી બ. વ.) આ અવસ્થામાં “દસ્વાપશ્વ ૧-૪-૩૨' થી આવ્ ને નામ્ આદેશ. આ સૂત્રથી ૠ થી પરમાં રહેલા નામ્ ના સ્ ને ણ્ આદેશ થવાથી મુળાક્ આવો પ્રયોગ થાય છે. નૃ+નામ્ આ અવસ્થામાં ‘નુર્વા ૧-૪-૪૮’ થી રૃ ના % ને દીર્ઘ સ્ક્રૂ આદેશ થવાથી દીર્ઘ ૢ થી ૫૨માં ૨હેલા નામ્ ના સ્ ને પ્ આદેશ થવાથી નામ્ આવો પ્રયોગ થાય છે. ધાતુને અનટ્ પ્રત્યયાદિ હ્ર કાર્યથી રમ્ આવો પ્રયોગ થાય છે. અહીં હૈં થી પરમાં રહેલા ઞનટ્ (અન્ન) પ્રત્યય સમ્બન્ધી મૈં ને જ્ઞ સ્વરનું વ્યવધાન હોવા છતાં આ સૂત્રથી ર્ આદેશ થાય છે. આવી જ રીતે વૃંદ્ ધાતુને (૬૦) અદ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી વૃંળમ્ આવો પ્રયોગ થાય છે. અહીં × થી પરમાં રહેલા અનટ્ પ્રત્યય સમ્બન્ધી મૈં ને; અનુસ્વાર હૈં અને ઞ નું વ્યવધાન હોવા છતાં આ સૂત્રથી ર્ આદેશ થાય છે. અર્જેન (અર્જ+ટા) અહીં ૢ થી ૫૨માં ૨હેલા ફન (ટા (આ) ને ‘ટાઙસો૦૧૪-૬' થી વિહિત) પ્રત્યયના ર્ ને; દ્ અને ૫ નું વ્યવધાન હોવા છતાં ર્ આદેશ થાય છે. અર્થક્રમશઃ- તર્યો. પોષે છે. મનુષ્યોનું. મનુષ્યોનું. કરવું તે. વધવું તે અથવા અવાજ ક૨વો તે. સૂર્યથી. પવ
१७४