Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
આ સૂત્રથી સત્ ના સૂ ને ૬ આદેશ થવાથી પરિષ્કરોતિ અને વિક્કરઃ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ– સંસ્કારિત કરે છે. પક્ષી ગણોતિ મ્િ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સિવું અને સદ્ ધાતુની પરમાં ૩ પ્રત્યય ન હોય તો જ અને હિન્દુ તથા સદ્ ધાતુ તો સ્વરૂપને પામેલા ન હોય તો જ પરિ નિ અને વિ ઉપસર્ગથી પરમાં રહેલા સિવું અને સદ્ ધાતુના ટૂ ને તથા ર્ આગમના રસ ને ૬ આદેશ થાય છે. તેથી પરિ+
સજી આ અવસ્થામાં સત્ ધાતુના ટુ ને “ો - ધુ ર-૧-૮૨ થી ત્ આદેશ. “સઘa00 ર૦-૭૬ થી ને ૬ આદેશ. ટૂ ના યોગમાં જૂ ને તવસ્થ૦ ૧-૩-૬૦” થી ટૂ આદેશ. ‘સવિદે. 9-રૂ-જરૂર થી પૂર્વ ટૂ નો લોપ અને સ ધાતુના ને યો આદેશ.... ઈત્યાદિ કાર્ય થવાથી રિવો. આવો પ્રયોગ થાય છે. અહીં સત્ ધાતુ તો સ્વરૂપને પામેલો હોવાથી તેના શું ને આ સૂત્રથી ૬ આદેશ થતો નથી. આવી જ રીતે મ રિસીવિતું અને માં પરિણીષહતુ અહીં પુરિ ઉપસર્ગપૂર્વક સિવું અને સદ્ ધાતુને | પ્રત્યય. અધતનીનો ઢિ (ત) પ્રત્યય. રિની પૂર્વે ૬ (ક) પ્રત્યયાદિ કાર્ય, સૂ. નં. -રૂ-૪૪ માં જણાવ્યા મુજબ વ્યવીષત્ ની જેમ થાય છે. અહીં પ્રત્યય પરમાં હોવાથી આ સૂત્રથી સિવું અને સદ્ ધાતુના પ્રથમ સ્ ને ૬ આદેશ થતો નથી. દ્વિતીય મૂળ સુ ને તો “નાચત્તસ્થા) -રૂ-થી ૬ આદેશ થાય છે. અર્થક્રમશઃ- સહન કરાયું. સીવરાવતો નથી. સહન કરાવતો નથી. II૪૮
-ઝશ્વાદિ નવા રારાશા
પર નિ અને વિ ઉપસર્ગથી પરમાં રહેલા તુ અને સ્વગ્ન ધાતુના તેમજ સો ભાવને નહિ પામેલા તથા જેની પરમાં સુપ્રત્યય નથી એવા સિવું અને સદ્ ધાતુના સૂ નેતેમજ સત્ આગમ સમ્બન્ધી હું ને, નો આગમ થયો હોય તો વિકલ્પથી ૬ આદેશ થાય છે. પ્રીતુ,
१६३