Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સપ્તમીનો લોપ થતો નથી. અર્થ (બંન્નેનો) - તે તે નામના રાજા વિશેષ. રિવા
एत्यकः २॥३॥२६॥
સમાસાર્થ કોઈનું નામ હોય તો નામસ્વર અન્તસ્થા અથવા ને છોડીને અન્ય કવર્ગીય વર્ણથી પરમાં રહેલા હું ને તેની પરમાણુ હોય તો પૂ આદેશ થાય છે. રિસેન (હરિ સેના વચ્ચે) અને શ્રીમેન: આ અવસ્થામાં આ સૂત્રથી લૂ ને ૬ આદેશ. “રકૃવર-રૂ-થી 7 ને આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી હરિનઃ અને શ્રીખ: આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશ-હરિફેણરાજા. શ્રીષેણ રાજા. એ તિ વિમુ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સમાસાર્થ કોઈનું નામ હોય તો નામ સ્વર અન્તસ્થા અથવા ભિન્ન જ કવર્ગીય વર્ણથી પરમાં રહેલા ને તેની પરમાં 9 હોય તો ૬ આદેશ થાય છે. તેથી વિધ્વજોનઃ (વિવુ અશ્વતીતિ વિપૂવી વિધૂરી સેના વચ્ચે) આ અવસ્થામાં થી પરમાં શું હોવાથી તેને આ સૂત્રથી ૬ આદેશ વગેરે કાર્ય નથવાથી વિષ્યવસેન: આવો પ્રયોગ થાય છે. અર્થ-વિષ્ણુ.રદ્દા
બાલિતો ના રાષ્ટ્રારા
સમાસાર્થ કોઈનું નામ હોય તો; નક્ષત્રવાચક ? અત્તવાળા નામથી પરમાં રહેલા હું ને તેની પરમાં હોય તો વિકલ્પથી ૬ આદેશ થાય છે. રોહિાિસેન: આ અવસ્થામાં આ સૂત્રથી લૂ ને ૬ આદેશ. “પૃવળ૦ -૩-૬રૂર થી 7 ને જુ આદેશ વગેરે કાર્ય થવાથી રોહિણ: આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી સુ ને ૬ આદેશ વગેરે કાર્ય ન થાય ત્યારે હિંગિસેનઃ આવો પ્રયોગ થાય છે. અહીં રોહિણી નામના ડું ને ક્યારે વહુjo -૪-૧૬ થી હસ્વ ? આદેશ થાય છે. અર્થ- રાજા વિશેષ રૂત તિ વિ? = આ સૂત્રથી
१३८