Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કારણ મનાય છે તે અધિકરણને સાનીધ્ય અધિકરણ કહેવાય છે. દા. ત. Tય ઘોષઃ ઈત્યાદિ સ્થળે ગંગાનદીના કિનારે ઘોષ (ઝૂંપડું) હોવા છતાં ઘોષની નજીક ગંગા પદવાચ્ય પ્રવાહ હોવાથી એટલા માત્રથી તેને (નપ્રવાદ ને) અધિકરણાત્મક કારક (ક્રિયા હેતુ) રૂપે મનાય છે. તેથી તેને સામીક અધિકરણ કહેવાય છે. નિમિત્ત સ્વરૂપ અધિકરણને જ નિમિત્તમેવ ચૈમિત્તિક આ વ્યુત્પત્તિને આશ્રયીને નૈમિત્તિક અધિકરણ કહેવાય છે. દા. ત. યુદ્ધે નિયંત, છાયાયામાશ્વસતિ-- ઈત્યાદિ સ્થળે; કત્તની તે તે ક્રિયાનું નિમિત્ત યુદ્ધ અને છાયા વગેરે હોવાથી તેને યુદ્ધાદિ અધિકરણને) નૈમિત્તિક અધિકરણ કહેવાય છે. અન્યત્ર અવસ્થિતનો અન્યત્ર અવસ્થિત તરીકે જે (અધ્યરોપ) છે તેને ઉપવાર કહેવાય છે. અને ઉપવીર થી પ્રતીત અધિકરણને ગૌરવારિક અધિકરણ કહેવાય છે. દા. ત. સત્ય છે કરશતનાતે, યો યસ્ય પ્રિયઃ સ તસ્ય હવે વસતિ ---ઈત્યાદિ સ્થળે તે તે કર્તા અન્યત્ર (અને હૃદયાતિ થી અન્યત્ર) વનાદિમાં વૃત્તિ છે. તેનો અન્યત્ર- સત્ય અને ટ્રાફિકમાં અધ્યારોપ હોવાથી અહીં મર્યાદ્રિ ને નીપવારિક અધિકરણ કહેવાય છે - - - - ઈત્યાદિ અન્યત્ર અનુસળેય છે. રૂoll
नाम्नः प्रथमैक-द्वि-बहौ २२२॥३१॥
એકત્વવિશિષ્ટ દ્ધિત્વવિશિષ્ટ અને બહુવૈવિશિષ્ટથમાત્રના વાચક નામને અનુક્રમે સિ (); ગ્રી અને નસ્ (સુ) સ્વરૂપ પ્રથમ વિભક્તિ થાય છે. કરિ કારક શક્તિને વિશે (કમદિકારક શક્તિને જણાવવાં) વક્ષ્યમાણ તે તે સૂત્રોથી દ્વિતીયારિ વિભક્તિનું વિધાન કરાશે, તેથી તાદૃશ શક્તિરૂપ અર્થને છોડીને નામના પરિશિષ્ટ અર્થમાત્રમાં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નામને પ્રથમ વિભક્તિ થાય છે. સ્વાર્થ દ્રવ્ય ાિ સૈધ્યા અને મહિતરૂંવારિકારશ9િ - આ