Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પાંચ નામના અર્થને અર્થમાત્ર (પરિશિષ્યર્થ) કહેવાય છે. નામના અર્થમાં જે પ્રવૃત્તિનિમિત્ત છે, ત્વ-તક્ વગેરે પ્રત્યયથી અભિધેય બને છે; તેને સ્વાર્થ કહેવાય છે. જેને ભાવ મુળ અથવા વિશેષણ પણ કહેવાય છે. આ સ્વાર્થ - સ્વરૂપ; જાતિ; ગુણ; ક્રિયા અને દ્રવ્ય વગેરે સ્વરૂપ હોવાથી અનેકવિધ છે. હિત્યઃ (તેનામની વ્યક્તિ); નૌઃ; . શુવઃ પાવઃ અને રડ્ડી; અહીં અનુક્રમે વિદ્ઘાતિ નામોનો જે અર્થ છે તેમાં સ્વાર્થ (ડિત્યાદિ પદની પ્રવૃત્તિનું નિમિત્ત) સ્વરૂપ (તવ્યક્તિત્વ); ગોત્વજાતિ; શુક્લરૂપાત્મક ગુણ; રાંધવાની ક્રિયા અને દણ્ડાત્મક દ્રવ્ય છે - એ સમજી શકાય છે. આ સ્વાર્થ જેનું વિશેષણ હોય છે, જે મ્ તવું વગેરે સર્વનામોના પ્રયોગ માટે યોગ્ય હોય છે, તે વિશેષ્યમૂત નામાર્થને દ્રવ્ય કહેવાય છે. તે સ્વાર્થથી વ્યવચ્છેદ્ય (વ્યાવર્તા) હોય છે. તેમાં જ પ્રત્યયથી જણાવેલા લિલઁગ, સંખ્યા અને કારકશક્તિનો અન્વય થાય છે. પ્રકૃત સ્થળે ઉપર જણાવેલા પ્રયોગોમાં ડિલ્થ નામની વ્યક્તિ; ગોત્વ જાતિમાન્ બળદ વગેરે; શુક્લપટાદ, રસોઈ કરનાર અને દણ્ડધારી સંન્યાસી વગેરે દ્રવ્ય છે - એ સ્પષ્ટ છે. પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આ ત્રણ જિજ્ઞ પ્રસિદ્ધ છે. જેને આશ્રયીને એકવચન દ્વિવચન અને બહુવચન નો પ્રયોગ થાય છે, તે એકત્વ દ્વિત્વ અને બહુત્વ વગેરે સંધ્ધા પ્રસિદ્ધ છે. નામના જે અર્થનું તે પ્રત્યયો દ્વારા અભિધાન (કથન) ન થવાથી, તે તે ર્મત્વાતિ અર્થનાં
અભિધાન માટે નામને દ્વિતીયાવિ વિભક્તિ થાય છે; તે તે મત્વાવિ કારકત્વરૂપ અર્થને જ્ઞત્તિ કહેવાય છે. એ શક્તિ સ્વરૂપ અર્થનું અભિધાન; જ્યારે તિવવિ પ્રત્યયો દ્વારા થાય છે, ત્યારે તેને ગમિહિતનૃત્વાવિાર શક્ત્તિ કહેવાય છે, જે પરિશિષ્ટાર્થમાંનો એક નામાર્થ છે - - - - ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ.
----
હિત્ય:; ઞૌ:; ગુરુ:; હ્રારઃ અને વછી અહીં વ્યક્તિવાચક હિત્ય નામને; જાતિવાચક ૌ નામને; ગુણવાચક ગુરુ નામને; ક્રિયાવાચક વ્હારજ નામને અને દ્રવ્યવાચક તરીી નામને; ઉ૫૨ જણાવેલા નામના
३६