Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ધાત્વર્થક ધાતુના યોગમાં વિાર વાચક ગૌણ નામને અને ધર્િ (વૃદ્વ્ સ્થાને (૧૪૬૭) + નિર્ (૬) ) ધાતુના યોગમાં ઉત્તમń વાચક ગૌણનામને ચતુર્થી વિભક્તિ થાય છે. સૂત્રમાં ઉભયસ્થાને બહુવચનનું સામ્ય યથાસઙ્ગખ્ય અન્વય માટે છે. અને બહુવચનનો નિર્દેશ -દ્વિવહાઁ ની સાથે યથાસ અન્વયની નિવૃત્તિ માટે છે. મૈત્રાય રોવતે ધર્મ:, મૂત્રાય પતે યવાનૂઃ અને ચૈત્રાય શતં ધારયતિ અહીં રુદ્ ધાતુના कल्पते યોગમાં પ્રેય વાચક ગૌણ નામ ચૈત્ર ને; પ્ ધાતુના યોગમાં વિકારવાચક ગૌણનામ મૂત્ર ને તેમજ ઘરે ધાતુના યોગમાં ઉત્તમf વાચક ગૌણ નામ ચૈત્ર ને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થાય છે. ી ધાતુને “ય પુત્ત્વત: ૬-૧-૨૮' થી ય પ્રત્યયાદિ કાર્ય થવાથી કર્મમાં પ્રિયમાળાર્થ પ્રેય શબ્દ બને છે. અદ્િ જેને ગમે છે તે પ્રેમ કહેવાય છે. વિકારાર્થ પ્રસિદ્ધ છે. ઉત્તમમૂળ વસ્ય આ વિગ્રહમાં નિષ્પન્ન ઉત્તમ શબ્દ લેણદાર અર્થને જણાવે છે. અર્થાર્ જે ધન આપે છે તેને ઉત્તમર્ણ કહેવાય છે. જે ધન ગ્રહણ કરે છે તેને અધમર્ણ કહેવાય છે. અર્થક્રમશઃ - મૈત્રને ધર્મ ગમે છે. યવાગૂ જવની રાબ મૂત્ર વધારવાં સમર્થ છે. ચૈત્રના સો રુપિયા ધારે છે; અર્થાત્ ચૈત્ર પાસેથી સો રુપિયા ઉછીના લે છે. અહીં ન્યર્થ, ધાતુ અભિલાષાર્થક વિવક્ષિત છે. તેથી સર્વેષામંતવ્ રોવતે થં વા તવ? ઈત્યાદિ સ્થળે હવ્ ધાતુ પ્રતિ+માઁ ધાત્વર્થક હોવાથી સર્વ અને યુર્ નામને આ સૂત્રથી ચતુર્થી વિભૂતિ થતી નથી. તેમજ રોવતે મમ ધૃત મુહુÎ: સહ.... ઈત્યાદિ સ્થળે ઝમવર્થ ની પ્રેયરૂપે વિવક્ષા ન હોવાથી ‘શેષે ૨-૨-૮૦' થી ષષ્ઠી વિભકૃતિ થાય છે. શુચ્છરો નાયતે ઈત્યાદિ સ્થળે બળે નાયતે વધિ...ઈત્યાદિની જેમ વિકારવિકારિભાવ હોવા છતાં અપાદાનત્વની વિવક્ષામાં ‘વશ્વમ્યપાવાને ૨-૨-૬૧' થી પશ્ચમી વિભકૃતિ થાય છે.... ઈત્યાદિ અન્યત્ર અનુસન્ધેય છે. પા
५७