Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ત્યારે હેતુ-ઈ-રળ૦ ૨-૨-૪૪' થી તૃતીયા વિભકૃતિ થાય છે. ધ્વજ્ તવ્ય બનીય ય' અને ચક્ પ્રત્યયો નૃત્વ પ્રત્યયો છે. અર્થ- તારે ચટઈ બનાવવી જોઈએ.।।૮૮ાા
नोभयो हेतोः २।२।८९ ॥
કર્ત્તવાચક અને કર્મવાચક-ઉભયનામને ષષ્ઠી વિભતિની પ્રાપ્તિમાં કારણભૂત એવા (એક) કૃત્ય પ્રત્યયાન્ત ધાતુસમ્બન્ધી કર્તૃવાચક અને કર્મવાચક ઉભય (ગૌણ) નામને ષષ્ઠી વિભતિ થતી નથી. નેતવ્યા પ્રમમના મૈત્રે અહીં કર્મવાચક ગૌણનામ ગ્રામ ને તથા કર્ત્તવાચક ગૌણનામ ચૈત્ર ને અનુક્રમે ‘ર્મળિ તાઃ ૨-૨-૮રૂ’ થી તથા “રિ ૨૨-૮૬' થી ષષ્ઠી વિભકૃતિની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી ગ્રામ નામને ‘વળિ ૨-૨-૪૦' થી દ્વિતીયા વિભક્તિ થાય છે. અને મૈત્ર નામને હેતુ-વ-રણે૦૨-૨-૪૪ થી તૃતીયા વિભકૃતિ થાય છે. વાક્યમાં ઞના નામ કર્મવાચક હોવા છતાં મુખ્ય હોવાથી તેને ષષ્ઠી કે દ્વિતીયા વિભકૃતિની પ્રાપ્તિ જ ન હોવાથી ‘નાન્નઃ પ્રથ૦ ૨-૨રૂજી’ થી પ્રથમા વિભકૃતિ થાય છે- એ કહેવાની જરૂર નથી. અર્થ - મૈત્રે ગામમાં બકરી લઈ જવી જોઈએ. ।।૮।।
ધ્રુજીવત્તા વ્યય-વસાના-તૃશ્-શત્રુ-હિ-પૂ-વહર્ષસ્વ રર૦૧૦ની
તૃનું પ્રત્યય; ૩ કારાન્ત પ્રત્યય; અવ્યય સંજ્ઞા થવામાં કારણભૂત પ્રત્યય; વવતુ; જ્ઞાન; અતૃ[; શત્રુ, ડિ; ળવું અને વર્જ્ય પ્રત્યય - આ કૃત્પ્રત્યયાન્ત ધાતુ સમ્બન્ધી કર્તૃવાચક અને કર્મવાચક ઉભય નામને ષષ્ઠી વિભતિ થતી નથી. તેનુ - વિતા નનાપવાવાનું અહીં ‘તુનુ શીરુ-ધર્મ૦ ૫-૨-૨૭’ થી વિહિત વૃન્ () પ્રત્યયાન્ત વ ્ ધાતુ સમ્બન્ધી કર્મવાચક ગૌણનામ નનાપવાવ ને ‘નિષ્કૃતઃ ૨-૨-૮૩૪
८७