Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ખરાબભાવવાળો છે. ૧૦.
સાપુના પારાશા
|
પ્રતિ રિ નું અને સમ શબ્દનો પ્રયોગ ન હોય તો સાધુ શબ્દથી યુફત ગૌણ નામને સપ્તમી વિભતિ થાય છે. સાધુ Èત્રો માતર અહીં સાધુ શબ્દથી યુક્ત ગૌણનામ માતૃ ને આ સૂત્રથી સપ્તમી વિભતિ થાય છે. અર્થ - મૈત્ર, માતાના વિષયમાં સારાભાવવાળો છે. Rપ્રત્યાવિત્યેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પ્રતિ પર કનુ અને સમ શબ્દનો પ્રયોગ ન હોય તો જ સાધુ શબ્દથી યુક્ત ગૌણ નામને સપ્તમી વિભતિ થાય છે. તેથી સાધુ તરં પ્રતિ પરિસનું ગમ વા અહીં પ્રતિ રિ ૩નું અને મેં નો પ્રયોગ હોવાથી સાધુ શબ્દથી યુત ગૌણ નામ માતૃ ને આ સૂત્રથી સપ્તમી વિભતિ થતી નથી. પરંતુ સૂ. નં. ૨-૨-૧૦ માં જણાવ્યા મુજબ દ્વિતીયા વિભતિ થાય છે. અર્થ (બધાનો) - માતા તરફ સારાભાવવાળો છે. ૧૦૨ll
निपुणेन चाऽर्चायास् २।२।१०३॥
પ્રતિ ઘર મનુ અને આ શબ્દનો પ્રયોગ ન હોય; અને પ્રશંસા ગમ્યમાન હોય, તો નિપુણ અને સાધુ શબ્દથી યુક્ત ગૌણનામને સપ્તમી વિભતિ થાય છે. માતર નિપુણ: અને મારિ સાધુ: અહીં નિપુણ અને સાધુ શબ્દથી યુક્ત ગૌણનામ માતૃને આ સૂત્રથી સપ્તમી વિભતિ થાય છે. અર્થક્રમશઃ-માતાના વિષયમાં નિપુણ છે. માતાના વિષયમાં સારાભાવવાલો છે. અર્થા માતાની પ્રત્યે સારું વર્તે છે. ઈત્યાદિરૂપે અહીં પ્રશંસા ગમ્યમાન છે. મતિ ?િ = ઉપર જણાવ્યા મુજબ પ્રતિ વગેરેનો પ્રયોગ ન હોય તો; પ્રશંસા ગમ્યમાન