Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ઐકાર્થ વિકલ્પથી થાય છે. અર્થાત્ અન્તવાચક નામને જે વિભકૃતિ થાય છે તે વિભકૃતિ તે માર્ગવાચક ગૌણનામને પણ વિકલ્પથી થાય છે. ‘વીધુમત: સાંજાણ્યું પત્નારિયોનનાનિ અહીં વીંધુમ થી ચાર યોજનનો માર્ગ વિવક્ષિત છે. તે ચાર યોજનના માર્ગની સમાપ્તિ સાંાગ્ય માં થાય છે. તેથી તે માર્ગનો અન્ત સાંકાશ્ય છે. ચાર યોજન માર્ગની (તત્કર્મક) ગમન ક્રિયાના કાલથી સાંકાશ્ય પ્રાપ્તિ સ્વરૂપ ક્રિયા કાલનું જ્ઞાન થાય છે. તેથી માર્ગવાચક વતુર્ યોનન નામને આ સૂત્રથી તે માર્ગના સત્ત વાચક સાંશ્ય નામનું સામાનાધિકરણ્ય થાય છે. અર્થાત્ સાંશ્ય નામને થયેલી પ્રથમા વિભકૃતિ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી સમાન વિભક્તિ સ્વરૂપ ઐકાર્થી ન થાય ત્યારે ‘યવ્માવો૦ ૨-૨-૧૦૬' થી વતુર્ અને યોગન નામને સપ્તમી થવાથી વીઘુમત: સાંાથં ચતુર્ભુ યોનનેજુ' આવો પ્રયોગ થાય છે. અર્થ - ગવીધુમથી ચાર યોજન સાંકાશ્ય છે. (ચાર યોજન ગયે છતે સાંકાશ્ય આવે છે.) ગત રૂતિ ક્િ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગતાર્થ જ ગમ્યમાન હોય તો જેની ક્રિયાના કાલથી અન્ય ક્રિયા કાલનું જ્ઞાન થાય તે માર્ગવાચક ગૌણ નામને તેના અન્ત વાચક નામનું પેાર્શ્વ વિકલ્પથી થાય છે. તેથી જ્યાં ગતાર્થ ગમ્યમાન ન હોય પરન્તુ અન્ય દગ્ધાર્થ કે લુપ્તાર્થ ગમ્યમાન હોય ત્યારે તાદૃશ અન્ત વાચક નામનું ઐકાર્થી - સમાન વિભકૃતિકત્વ તાદ્દશ માર્ગવાચક ગૌણ નામને થતું નથી. ત્યાં ઉપર જણાવ્યા મુજબ સપ્તમી વિભક્તિ જ થાય છે. ગમ્ય રૂતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગતાર્થ ગમ્ય જ (ગત શબ્દનો પ્રયોગ ન હોય તો જ) હોય તો જેની ક્રિયાના કાલથી અન્યક્રિયા કાલનું જ્ઞાન થાય તે માર્ગવાચક ગૌણ નામને તેના અન્તવાચક નામનું ઐકાર્ય વિકલ્પથી થાય છે. તેથી ‘વીધુમત: સાંબાપં ચતુર્ભુ યોનનેજુ તેષુ' અહીં ગત શબ્દનો પ્રયોગ હોવાથી અર્થાત્ ગતાર્થ ગમ્ય નહીં, પણ ઉક્ત હોવાથી માર્ગવાચક ગૌણનામ વતુર્ ને અને યોખન ને તેના અન્ત વાચક સાંાશ્ય નામનું ઐકાર્થી; આ
१०२