Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નિર્ધારણના વિષયમાં ગૌણ નામને અવિમાન ગમ્યમાન હોય તો જ ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ થાય છે. તેથી મંત્ર ચૈત્ર ંત્ વતુ: અહીં તદ્યકૃતિત્વરૂપે નિર્ધારણ હોવા છતાં; મૈત્રનું-ચૈત્રની સાથે મનુષ્યત્વાદ રૂપે ઐક્ય હોવા છતાં તોધક કોઈ શબ્દનો પ્રયોગ ન હોવાથી વિભાગ ગમ્યમાન નથી. તેથી ગૌણનામ ચૈત્ર ને આ સૂત્રથી ષષ્ઠી અને સપ્તમી વિભતિ થતી નથી. પરન્તુ ‘પશ્ચચપાવાને ૨-૨-૬૧' થી પશ્ચમી વિભતિ જ થાય છે. અર્થ – ચૈત્રથી મૈત્ર હોશિયાર છે.।।૧૬।।
-
क्रियामध्येSध्व-काले पञ्चमी च २२।११० ॥
બે ક્રિયાઓની વચ્ચેનો જે માર્ગ અને કાલ તે માર્ગવાચક અને કાલવાચક ગૌણ નામને પશ્ચમી અને સપ્તમી વિભતિ થાય છે. इहस्थोऽयमिश्वासः क्रोशाल्लक्ष्यं विध्यति क्रोशे वा लक्ष्यं विध्यति नहीं બાણ મુકનારની સ્થિતિ સ્વરૂપ અથવા બાણ છોડવા સ્વરૂપ એક ક્રિયા છે અને લક્ષ્ય વિંધવા સ્વરૂપ બીજી ક્રિયા છે. એ બે ક્રિયાની વચ્ચેનો માર્ગ એક ક્રોશ છે, તદ્વાચક ગૌણ નામ ઋોશ ને આ સૂત્રથી પશ્ચમી અને સપ્તમી વિભક્તિ થાય છે. ઝઘ મુત્ત્તા મુનિ ચહાવ્ મોા ચદે વા મોōા અહીં બે ભોજન ક્રિયાની વચ્ચેના કાલવાચક ગૌણ નામ ચહ્ન ને આ સૂત્રથી પશ્ચમી અને સપ્તમી વિભતિ થાય છે. અર્થક્રમશઃ – અહીં રહેલો આ ઈશ્વાસ- બાણમારનારો એક કોસ૫૨ ૨હેલા લક્ષ્યને વિંધે છે. આજે ખાઈને મુનિ બે દિવસ પછી ખાશે. ૧૧૦॥ .
अधिकेन भूयसस्ते २।२1१११ ॥
અલ્પપરિમાણ વાચક અધિ શબ્દથી યુક્ત મહરિમાણવાચક
१०५