Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પ્રથમાદિ વિભકૃતિઓનું વિધાન કરે છે. અન્યથા સ્ય હેતુ ઈત્યાદિ પ્રયોગોમાં ષષ્ઠી વિભક્તિ જ થાય છે. અર્થ - કયા કારણથી જાય છે. ||998||
असत्त्वारादर्थात् टा - ङसि यम् २।२।१२०॥
ગારાત્ શબ્દ; ટૂર અને અત્તિષ્ઠ - આ બંન્ને અર્થનો વાચક છે. અસત્ત્વવાચક આરાદર્થક અદ્િ દૂરાર્થક અને અન્તિકાર્થક નામને ટા (મૃ. એ. વચન); સિ (પં. એ. વચન); ઙિ (સ. એ. વચન) અને ગમ્ (દ્વિ. એ. વચન) વિભતિ થાય છે. અહીં અસત્ત્વભૂત આરાદર્થ પ્રધાન હોવાથી તાચક નામમાં ગૌણત્વનો સંભવ ન હોવાથી આ સૂત્રમાં ગૌત ની અનુવૃત્તિ નથી. પૂરેળ પ્રામસ્ય વસતિ; પૂરાવું ગ્રામચ वसति; दूरे ग्रामस्य वसति ने दूरं ग्रामस्य वसति तेभ४ दूरेण ग्रामाद् वसति; दूराद् ग्रामाद् वसति; दूरे ग्रामाद् वसति न दूरं ग्रामाद् वसति અહીં ‘સ્તોાત્ય૦ ૨-૨-૭૧’ માં જણાવ્યા મુજબ અસત્ત્વવાચક દૂરાર્થક દૂર નામને આ સૂત્રથી ટા, સિ, કિ અને ગમ્ વિભક્તિ થાય છે. તેમજ દૂર નામથી યુક્ત ગૌણ નામ ગ્રામ ને ‘આરાર્થે: ૨-૨-૭૮' થી પશ્ચમી વિભક્તિ થાય છે. અને ‘શેષે ૨-૨-૮૧’ થી ષષ્ઠી વિભકૃતિ થાય છે. આવી જ રીતે પૂરાર્થક વિદ્રષ્ટ નામને પણ આ સૂત્રથી ટ સિદ્ધિ અને અમ્ વિભકૃતિ કરીને વિષ્લેન પ્રામાણ્ વસતિ.... ઈત્યાદિ પ્રયોગો સમજી લેવા. અન્તિન પ્રામાર્ વસતિ; અન્તિાવ્ ग्रामाद् वसति; अन्तिके ग्रामाद् वसति २५ने अन्तिकं ग्रामाद् वसति तेभ४ अन्तिकेन ं ग्रामस्य वसति; अन्तिकाद् ग्रामस्य वसति; अन्तिके ग्रामस्य વસતિ અને અન્તિò ગ્રામસ્ય વસતિ અહીં અસત્ત્વવાચક અન્તિકાર્થક અત્તિ નામને આ સૂત્રથી ય સિદ્ધિ અને અમ્ વિભક્તિ થાય છે.અને પ્રામ ને ઉપર જણાવ્યા મુજબ પચ્ચમી અને ષષ્ઠી વિભકૃતિ થાય છે. આવી જ રીતે અભ્યાસેન પ્રામાર્ વસતિ ઈત્યાદિ
'
११०
.....