Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કરતો નથી. ગાડામાં બળદ જોડાયો છે અર્થાત્ ખેંચીને જોડાએલો છે (સ્વેચ્છાથી નહીં). અહીં ઉભયત્ર અનાસેવા સ્પષ્ટ છે.નાગા
स्वामीश्वराधिपति - दायाद - साक्षि-प्रतिभू-प्रसूतैः २।२।९८ ॥
સ્વામિન, ફ્રેક્ચર, અધિપતિ, વાયાવ, સાક્ષિન્, પ્રતિમૂ અને પ્રસૂત થી યુક્ત ગૌણ નામને વિકલ્પથી સપ્તમી વિભક્તિ થાય છે. ગોપુ સ્વામી, गोषु ईश्वरः; गोषु अधिपतिः, गोषु दायादः गोषु साक्षी, गोषु प्रतिभूः અને ગોણુ પ્રભૂતઃ અહીં સ્વામિન્ શ્વર વગેરે નામોથી યુક્ત ગૌણ નામ ો ને આ સૂત્રથી સપ્તમી વિભક્તિ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી સપ્તમી વિભતિ ન થાય ત્યારે ‘શેત્તે ૨-૨-૮૧' થી ષષ્ઠી વિભકૃતિ થવાથી નવાં સ્વામી, વામીશ્વર:, નવામધિપતિઃ, નવાં વાયાવઃ, નવાં સાક્ષી, નવાં પ્રતિમૂ: અને નવાં પ્રસૂતઃ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- ગાયોનો સ્વામી. ગાયોનો સ્વામી. ગાયોનો સ્વામી. ગાયોનો હિસ્સેદાર. ગાયોનો સાક્ષી. ગાયોનો પ્રતિનિધિ. ગાયોનો વાછરડો. આ સૂત્રથી સ્વામિનું ખ્વ...... આ પ્રમાણે પર્યાયવાચક નામોના ગ્રહણથી અન્ય પર્યાયવાચક નામોનું ગ્રહણ થતું નથી. તેથી गवां राजां गवां पतिः ઈત્યાદિ સ્થળે ષષ્ઠી જ થાય છે, સપ્તમી નહીં. નિત્ય ષષ્ઠીની પ્રાપ્તિ હોવાથી સપ્તમીના વિધાન માટે આ સૂત્રની રચના છે.।।૧૮।।
व्याप्ये तेनः २|२|९९ ॥
क्त
પ્રત્યયાન્ત નામથી વિધાન કરાએલા ફન્ પ્રત્યયાન્ત ધાતુસમ્બન્ધી વ્યાપ્યવાચક ગૌણનામને નિત્ય સપ્તમી વિભતિ થાય છે. ઞધીતમનેન અને ફષ્ટમનેન આ અર્થમાં ભાવાર્થક TM (ત) પ્રત્યયાન્ત અધીત અને પુષ્ટ નામને “ટાવે: ૭-૧-૧૬૮' થી તદ્ધિતનો નૂ પ્રત્યય
९६