Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નિષેધ થવાથી દ્વિતીયા વિભકૃતિ થાય છે. અર્થ - ચટઈ બનાવવાં જાય છે. વર્લ્ડ - ડ્વરઃ ટો મવતા અહીં ‘દુઃસ્વીષત:૦ ૬-૩-૧૩૧૪ થી વિહિત વન્ (5) પ્રત્યયાન્ત પત્+ ધાતુના કર્ત્તવાચક ગૌણ નામ ભવત્ ને “ર્ત્તરિ ૨-૨-૮૬' થી ષષ્ઠી વિભકૃતિની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી ‘હેતુ-ત્તું-ર૦ ૨-૨-૪૪’ થી તૃતીયા વિભક્તિ થાય છે. આવીજ રીતે સુજ્ઞાનં તત્ત્વ ત્વયા અહીં ‘શાસૂ-યુધિ -રૂ-૧૪૧’ થી વિહિત અન (વર્થ) પ્રત્યયાન્ત સુજ્ઞા ધાતુના કર્ત્તવાચક યુબદ્ નામને ષષ્ઠી વિભતિની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી તૃતીયા વિભતિ થાય છે. અર્થ ક્રમશઃ- વિના કષ્ટ આપવર્ડ ચટઈ બનાવી શકાય છે. વિના ક૨ે તારાથી તત્ત્વ જાણવા યોગ્ય .118011
क्तयोरसदाधारे २।२।९१॥
‘વર્તમાનકાળ’ અને ‘આધાર’ અર્થને છોડીને અન્ય અર્થમાં વિધાન કરાએલા જે TM અને વસ્તુ પ્રત્યય; તદન્ત ધાતુ સમ્બન્ધી કર્તૃવાચક અને કર્મવાચક ગૌણ નામને ષષ્ઠી વિભતિ થતી નથી. ટ: તો મૈત્રેળ અહીં ‘-વર્તે ૧-૧-૧૭૪' થી (‘તત્કાપ્યા૦ રૂ-રૂ-૨૧' ની સહાયથી) કર્મમાં અને ભૂતાર્થમાં વિહિત TM (ત) પ્રત્યયાન્ત ધાતુના કર્ત્તવાચક ગૌણનામ મૈત્ર ને ત્તરિ ૨-૨-૮૬' થી ષષ્ઠી વિભકૃતિની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી હેતુ૨-૨-૪૪' થી તૃતીયા વિભક્તિ થાય છે. અર્થ - મૈત્રે ચટઈ બનાવી. ગ્રામં પતવાનું અહીં ઉપર જણાવ્યા મુજબ ‘-વર્તે ૧-૧-૧૭૪' થી કર્દમાં અને ભૂતાર્થમાં વિધાન કરાએલા વસ્તુ (તવત) પ્રત્યયાન્ત મ્ ધાતુના કર્મવાચક ગૌણ નામ પ્રામ ને “ર્મળિ કૃતઃ ૨-૨-૮૩’ થી ષષ્ઠી વિભકૃતિની પ્રાપ્તિ હતી. તેના આ સૂત્રથી નિષેધ થવાથી ‘ર્મળિ ૨૨-૪૦’ થી દ્વિતીયા વિભકૃતિ થાય છે. અર્થ - ગામમાં ગયો.
९०