Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
મુજબ અપ્રયુજ્યમાન જ વધુ પ્રત્યયાન્ત ધાતુ સમ્બન્ધી કર્મ અને આધાર વાચક ગૌણ નામને પશ્ચમી વિભતિ થાય છે. તેથી प्रासादमारुह्य शेते भने आसने उपविश्य भुङ्क्ते मा. प्रयुज्यमान यप् પ્રત્યયાન્ત ગા+રુદ્ અને ૩૫+વિશ ધાતુના અનુક્રમે કર્મ અને આધારવાચક ગૌણ નામ પ્રાણી અને કાન ને આ સૂત્રથી પશ્ચમી વિભતિ થતી નથી. તેથી ‘બિ ર-ર-૪૦” થી દ્વિતીયા અને ‘સતચ૦ ર-ર-૧૧ થી સપ્તમી વિભૂતિ થાય છે. અર્થ ક્રમશઃ - પ્રાસાદ ઉપર ચઢી ઊંઘે છે. આસને બેસી ખાય છે. આ સૂત્ર ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા અને સપ્તમીનો અપવાદ છે.
અહીં એ વિચારવું જોઈએ કે કુગુણાતુ પતિ ઈત્યાદિ સ્થળે જેમ pફૂછાવિ પતિ ઈત્યાકારક તાત્પર્ય બોધનેચ્છા હોવા છતાં પત્ ધાતુના અપાદાનત્વની વિવક્ષાથી શૂઇ નામને પશ્ચમી વિભતિ થાય છે, તેમ પ્રતીકાતું પ્રેક્ષતે ઈત્યાદિ સ્થળે પણ પચ્ચમીસામાન્ય સૂત્રથી જ થઈ શકે છે. તેથી યદ્યપિ આ સૂત્રનું પ્રણયન આવશ્યક જણાતું નથી. પરંતુ પ્રાસાવાર પ્રેક્ષતે અને તેને વિશ્વ પ્રેક્ષતે ઈત્યાકારક તાત્પર્ય બોધનની ઈચ્છાથી પ્રાસાદાત્ પ્રેક્ષતે અને સીસનાત છેલૉ આવો પ્રયોગ કરાય છે ત્યારે પ્રત્યયાન્ત ધાત્વર્થ પણ જણાતો હોવાથી પ્રયુજ્યમાન પ્રત્યયાત્ત ધાતુના તાદૃશ કર્મ અને આધારવાચક નામને અનુક્રમે જેમ દ્વિતીયા અને સપ્તમી વિભક્તિ થાય છે તેમ અપ્રયુજ્યમાન થ૬ પ્રત્યયાત્ત ધાતુના તાદૃશ કર્મ અને આધારવાચક નામને પણ દ્વિતીયા અને સપ્તમી વિભતિ થવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે આ સૂત્રનું પ્રણયન આવશ્યક છે. ઈત્યાદિ અધ્યાપકે સમજાવવું જોઈએ. //૭૪
प्रभृत्यन्यार्थ-दिक्शब्द - बहिरारादितरैः २।२७५॥
પ્રમૃત્યર્થક અને સાર્થ નામથી યુક્ત તેમ જ શિષ્યો થી યુક્ત