Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અને વહિમ્ ગાતુ તથા સુતર નામથી યુત ગૌણ નામને પશ્ચમી વિભતિ થાય છે. તતઃ પ્રકૃતિ અને શ્રીખાટું કારણ અહીં પ્રભુત્યર્થક પ્રકૃતિ અને મારી નામથી યુક્ત ગૌણનામ તત્ અને શીખ ને આ સૂત્રથી પશ્ચમી વિભતિ થાય છે. પશ્ચમ્યન્ત તત્ શબ્દને ‘મિયા ૭-૨-૮૨' થી પિત્ તત્ પ્રત્યય થવાથી ત: આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - ત્યારથી માંડીને. ગ્રીષ્મ ઋતુથી માંડીને સચો ત્રિાનું અને મિનો મૈત્રાતુ અહીં અન્યાર્થક અને મિન નામથી યુક્ત ગૌણનામ મૈત્ર ને આ સૂત્રથી પશ્ચમી વિભતિ થાય છે. અર્થ ક્રમશઃમૈત્રથી જાદો છે. મૈત્રથી જુદો છે. ગ્રામી( પૂર્વસ્યાં રિશિ વસતિ, ઉત્તરો વિધ્યાત્ પરિપત્ર અને પશ્ચિમો રીમદ્ યુધિષ્ઠિરઃ અહીંદિફ શબ્દ પૂર્વ ઉત્તર અને gfશ્ચમ નામથી યુક્ત ગૌણનામ પ્રામ, વિષ્ણુ અને રામ ને આ સૂત્રથી પશ્ચમી વિભતિ થાય છે. અર્થ ક્રમશઃ- ગામની પૂર્વ દિશામાં રહે છે. પારિવાત્ર પર્વત, વિષ્મપર્વતથી ઉત્તર [ઉત્તરમાં છે. રામથી યુધિષ્ઠિર પછી થયા છે. દિમાતું; ગારદ્િ રામાનું અને રૂતરો પ્રામાતુ અહીં વહિ, કારત્ અને રૂતર નામથી યુક્ત ગૌણ નામ ગ્રામ ને આ સૂત્રથી પશ્ચમી વિભતિ થાય છે. અર્થ ક્રમશઃ - ગામની બહાર. ગામની નજીક અથવા દૂર. ગામનો બે માંથી એક માણસ]. અહીં યાદ રાખવું જોઈએ કે અહીંનો ફતર શબ્દ અન્યાર્થક નથી. પરન્તુ અન્યતરાર્થક છે. સૂત્રોત દિશઃ પદનો અર્થ; વિશિ : શા તિ વિશ આ વ્યુત્પત્તિની અપેક્ષાએ “જે શબ્દો દિશાવાચક પ્રસિદ્ધ છે તે શબ્દો તે તે દિશાના વાચક હોય કે ન પણ હોય તો પણ તે શબ્દોને દિશબ્દ કહેવાય છે” આ પ્રમાણે છે. તેથી ઉપર જણાવેલા દૃષ્ટાન્તોમાં પૂર્વ શબ્દ દિશાવાચક હોવા છતાં પશ્વિમ અને ઉત્તર શબ્દ અનુક્રમે યુધિષ્ઠિર અને પારિવાત્રિના વાચક હોવાથી [અર્થ તે તે દિશાવાચક ન હોવાથી દિફ શબ્દતની અનુપપત્તિની શક્કા યોગ્ય નહીં બને. કારણ કે પશ્ચિમ અને ઉત્તર શબ્દ દિશાવાચિરૂપે પ્રસિદ્ધ છે. જોશાત્ વિષ્ણુતિ ઈત્યાદિ સ્થળે દિફશબ્દપ્રયુજ્યમાન ન હોવા
૭૪