Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અને ઋતિય આ શબ્દો અનુક્રમે સ્તોત્વ, સત્વ, રૃત્વ અને તિયત્વ ગુણપ્રવૃત્તિનિમિત્તક છે. અહીંયાદ રાખવું જોઈએ કે- ની ઘટ અને નીરું રૂપમ્ ઈત્યાદિ સ્થળે નીપદના પ્રયોગનું સામ્ય હોવા છતાં ની પદના અર્થનું સામ્ય નથી. પ્રથમ પ્રયોગમાં નીર પદ દ્રવ્યવાચક-ગુણપ્રવૃત્તિનિમિત્તક છે અને દ્વિતીય પ્રયોગમાં તે ગુણવાચક - નીલત્વજાતિ પ્રવૃત્તિ નિમિત્તક છે - આ વસ્તુનો ખ્યાલ રાખનારા સારી રીતે સમજી શકે છે કે નીઝ વગેરે પદોની જેમ; તો ... વગેરે ઉપર્યુક્ત પદો દ્રવ્યવાચક - ગુણ-પ્રવૃત્તિનિમિત્તક જ હોય છે પરંતુ ગુણવાચક - જાતિપ્રવૃત્તિનિમિત્તક હોતા નથી. આ વસ્તુનો
ખ્યાલ રાખીને ઉપર સ્તો સત્વ.. વગેરે પદોને તોd ...વગેરે ગુણપ્રવૃત્તિનિમિત્તક જણાવ્યા છે. ઘટના નીલત્વની જેમ સ્તોત્વવગેરે. ગુણ છે - એ સારી રીતે સમજી શકાય છે. નીલરૂપના નીલત્વની જેમ સ્તોકત્વ - એ જાતિ સ્વરૂપ નથી. આથી સ્પષ્ટ પણે સમજી શકાય છે કે નીટો ઘટઃ ઈત્યાદિ સ્થળે જેમ ની પદ દ્રવ્યને જણાવવાં પ્રયોજાયા છે તેમ તો .... વગેરે પણ દ્રવ્યને જણાવવા પ્રયોજાય છે. અર્થાત્ ગુણવત્ત્વન (નીલાદિમત્ત્વન) દ્રવ્યને જણાવવાં ઉપર જણાવ્યા મુજબ નીરુ વગેરેનો અને તો સત્વ વગેરે પદોનો પ્રયોગ કરાય છે. માત્ર આવા પ્રસંગે દ્રવ્યનો વિશેષ્યરૂપે ઉલ્લેખ કરાય છે ત્યારે નીલાદિ કે સ્તોકાદિ સત્ત્વભૂત મનાય છે. અને જ્યારે દ્રવ્યનો વિશેષરૂપે ઉલ્લેખ કરાયો ન હોય ત્યારે નીલાદિ કે સ્તોકાદિ અસત્તભૂત મનાય છે. ઈત્યાદિ, ભણાવનારે ખૂબ જ કાળજીપૂર્વક જિજ્ઞાસુઓને સમજાવવું.
અસત્તભૂત કરણવાચક સ્તોડ મત્ત છું અને તિય નામને વિકલ્પથી પચ્ચમી વિભતિ થાય છે. સ્તોત્ મુ; યાત્ મુ;
ડ્રીલ્ મુ: અને ઋતિપાદું મુt; અહીં અસત્ત્વભૂત કરણવાચક સ્તો, અપ, શ્ર અને પ્રતિષય નામને આ સૂત્રથી પશ્ચમી વિભકતિ થાય છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી પશ્ચમી વિભકતિ ન થાય ત્યારે તો વગેરે નામને હેતુ-રૂંર-૨-૪૪” થી તૃતીયા વિભતિ થવાથી
૭૮