Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
प्रत्याङः श्रुवार्थिनि २/२/५६ ॥ '
પ્રતિ અને આફ્ ઉપસર્ગથી પરમાં રહેલા શ્રુ ધાતુથી યુક્ત અર્થિવાચક ગૌણ નામને ચતુર્થી વિભક્તિ થાય છે. દ્વિનાય નાં પ્રતિકૃોતિ અને ક્રિષ્નાય ગામારૃખોતિ અહીં પ્રતિ અને ગર્ ઉપસર્ગથી પરમાં રહેલા શ્રુ ધાતુથી યુક્ત અર્થવાચક ગૌણ નામ દિન ને આ સૂત્રથી ચતુર્થી વિભતિ થઈ છે. અર્થ બંન્નેનો - બ્રાહ્મણને ગાય આપવાનો સ્વીકાર કરે છે. અહીં શ્રુ ધાતુને ‘શ્રાતિ - ğ૦ ૪-૨-૧૦૮’ થી જ્ઞ આદેશ થયો છે. દ્દા
प्रत्यनो गृणाऽऽख्यातरि २/२/५७॥
गृ
કૃતિ અને અનુ ઉપસર્ગથી પરમાં રહેલા વૃ ( યાતિ ૯ મો ગણ) ધાતુના યોગમાં આધ્યાત્ (વક્તા - કહેનાર) વાચક ગૌણ નામને ચતુર્થી વિભક્તિ થાય છે. ગુરવે પ્રતિįળાતિ અને પુર્વેનુįળાતિ અહીં આ સૂત્રથી પ્રતિષ્ણુ અને અનુį ધાતુના યોગમાં આખ્યાતૃવાચક ગૌણ નામ ગુરુ ને ચતુર્થી વિભતિ થઈ છે. અર્થ બંન્નેનો - ગુરુના કહ્યાં મુજબ અનુવાદ કરે છે અથવા સ્વયં કહી રહેલા ગુરુને કહેવાં માટે પ્રોત્સાહિત કરે છે. ।।પણા
यद्वीक्ष्ये राधीक्षी २२|५८ ॥
જેના ધર્મનું સંદેહપૂર્વક નિરૂપણ હોય છે તેને વક્ષ્ય કહેવાય છે. અને વીક્ષ્ય વિષયક નિરૂપણ ક્રિયાને પણ વક્ષ્ય કહેવાય છે. જેના વીશ્ય (તાદૃશનિરૂપણક્રિયા) ના વાચક વ્ (૧૧૬) અને (૮૮૨) ધાતુ હોય તે વીક્ષ્ય વાચક ગૌણ નામને તે રણ્ અને સ્ ધાતુના યોગમાં ચતુર્થી વિભતિ થાય છે. મૈત્રાય રાધ્ધતિ, મૈત્રાય ક્ષતે અને
५८