Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કિનાય | જો અને પ્રત્યે તે અહીં ‘Ísfપpય: સવાનમ્ ર-ર-ર૦' થી હિંગ અને પતિ ને સમ્પ્રદાન સંજ્ઞા થવાથી તદ્દાચક ધિન અને પ્રતિ નામને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થાય છે. અર્થક્રમશઃ - બ્રાહ્મણને ગાય આપે છે. પતિ માટે ઊંઘે છે. આપણા
तादर्थे २१२॥५४॥
તાદર્થ્ય સ્વરૂપ સંબન્ધ ગમ્યમાન હોય તો ગૌણનામને ચતુર્થી વિભક્તિ થાય છે. તસૈ રૂપિતિ તદર્થ તર્થસ્થ મવિસ્તાર્શમ્ આ વ્યુત્પત્તિથી સામાન્યતઃ કાર્યકારણભાવરૂપ સમ્બન્ધને તાર કહેવાય છે. કોઈ પણ વસ્તુના સમ્પાદન માટે પ્રવૃત્ત થયેલ વસ્તુને તદર્થ કહેવાય છે. અને તેના ભાવને તાર્થ કહેવાય છે. જે કાર્યકારણભાવરૂપ સમ્બન્ધવિશેષ છે. યૂપા હારુ અને શ્વેના સ્થાને અહીં પૂર (કાય) અને તાર (કારણ) નો; તેમજ ધૂન (કાય) અને સ્થાથી (કારણ) નો કાર્યકારણભાવ છે. તસ્વરૂપ તાદર્થ્ય, અહીં ગમ્યમાન હોવાથી આ સૂત્રથી ગૌણનામ ચૂપ અને રન ને ચતુર્થી વિભક્તિ થાય છે. અર્થક્રમશઃ -યજ્ઞસ્તંભ માટે કાષ્ઠ. રાંધવા માટે થાળી. તાદર્થ્ય સ્વરૂપ સંબધ, કાર્ય અને કારણ બંનેમાં હોવા છતાં આ સૂત્રથી ગૌણ નામને જ ચતુર્થીનું વિધાન હોવાથી ઉપર જણાવ્યા મુજબ કાર્યવાચક જ નામને ચતુર્થી થાય છે. કારણવાચક નામ મુખ્યહોવાથી તેને ચતુર્થી કે ‘હેતુકર્ર ર-૨-૪૪ થી વિહિત તૃતીયા વિભક્તિ પણ થતી નથી. શેષે ૨-૨-૮૧' થી પ્રાપ્ત ષષ્ઠી વિભક્તિના અપવાદ સ્વરૂપ ચતુર્થી આ સૂત્રથી વિહિત છે. ઈત્યાદિ યાદ રાખવું. /પા
હથિર્થ-મિઃ દેવ-વિકારોત્તમપુ રારા
ત્ ધાત્વર્થક ધાતુના યોગમાં પ્રેય વાચક ગૌણ નામને; કૃ૬