Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પશુ રૂપ અર્થને જણાવે છે. અર્થાત્ પાંચ પાંચ સમુદાય રૂપ પશુઓને ખરીદે છે - એ તાત્પર્યર્થ છે . ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઈએ .પવા
समो शो 5 स्मृतौ वा २।२५१॥
સ્મૃતિભિનાર્થક સદ્ ઉપસર્ગ પૂર્વક જ્ઞા ધાતુના વ્યાપ્યવાચક ગૌણ નામને વિકલ્પથી તૃતીયા વિભતિ થાય છે. પૂ. રર-૪૮ થી નવાનો અધિકાર ચાલુ હોવા છતાં આ સૂત્રમાં ‘વા નું ગ્રહણ, આગળના સૂત્રમાં વા ની અનુવૃત્તિ રોકવા માટે છે. માત્રા સંગાનીતે અહીં આ સૂત્રથી સમુ+જ્ઞા ધાતુના વ્યાપ્ય વાચક મા નામને તૃતીયા વિભતિ થઈ છે. આ સૂત્રથી વિકલ્પપક્ષમાં તૃતીયા વિભક્ષતિ ન થાય ત્યારે
૨-૨-૪૦° થી માતૃ નામને દ્વિતીયા વિભતિ થવાથી માતાં સંજ્ઞાનીને આવો પ્રયોગ થાય છે. અર્થ- માતાને જાણે છે. અમૃતાવિતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અસ્મૃત્યર્થક જ સમુન્ના ધાતુના વ્યાપ્યવાચક ગૌણ નામને વિકલ્પથી તૃતીયા વિભતિ થાય છે. તેથી માતર જ્ઞાનાતિ અહીં મૃત્યર્થક સન્ + ધાતુના વ્યાપ્ય વાચક ગૌણ નામ મા ને આ સૂત્રથી તૃતીયા વિભતિ થતી નથી. પરન્તુ ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભતિ થાય છે. અર્થ - માતાને યાદ કરે છે. “ત્રી માતાં વા સંગાની?” અહીં અમૃત્યર્થક સમ્+જ્ઞાધાતુને “સમ્રતેરસ્કૃતી રૂ-રૂ-૬૨' થી આત્મપદ થાય છે.પા
दामः संप्रदाने 5 धर्म्य आत्मने च २२२५२॥
મુ ઉપસર્ગપૂર્વક વાકુ ( - ) ધાતુનાઅધર્મ (ધર્મશાસ્ત્રથી અનિબંધ) સ્વરૂપ સમ્પ્રદાનવાચક ગૌણ નામને તૃતીયા વિભતિ થાય છે. અને ત્યારે + ધાતુને આત્મપદ થાય છે. હાસ્ય