Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
तुमोऽर्थे भाववचनात् २।२।६१॥
સામાન્યથી કાર્યભૂત ક્રિયાવાચક ધાતુને કારણભૂત ક્રિયા વાચક પંદનજીકમાં હોય તો સૂપ-૩-૧૩થી તુમ પ્રત્યયનું વિધાન કરાય છે. (સપૂર્ણ સૂત્રાર્થ માટે તે સૂત્ર જુઓ.) તે તુમ માં અથ જ્યારે જે ધાતુને તુન્ પ્રત્યય થાય છે, ત્યારે તે ધાતુને મવવના રૂ-૧૧ થી -ઇન્ () અને ફ્રિ (તિ) વગેરે પ્રત્યયો થાય છે. આવા દગુ વગેરે ભાવવાચક પ્રત્યય જેના અન્તમાં છે તે ગૌણ નામને ચતુર્થી વિભૂતિ થાય છે. પાકા ડ્રગતિ અને રૂક્યા ડ્રગતિ અહીં ધાતુને મવાડ– ૬-૩-૧૮' ની સહાયથી અને ધાતુને કાર્યાટિo - રૂ-૧૭” ની સહાયથી “માવવા : ૧-૩-9” થી () અને વચમ્ (૫) પ્રત્યયાદિ કાર્યથવાથી અને રૂ આ પ્રમાણે ભાવપ્રત્યયાન્ત નામો બને છે. તેને આ સૂત્રથી ચતુર્થી વિભૂતિ થવાથી ‘પાય, વનતિ અને જ્યારે વ્રતિ” આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશરાંધવા માટે જાય છે. યજ્ઞ કરવા માટે જાય છે. તુમોડર્થ તિ વિ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તુમ્ પ્રત્યયાર્થમાં જ વિહિત ઘગાદિભાવ પ્રત્યયાત્ત ગૌણનામને ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી પાસ્ય અહીં ઉપર જણાવ્યા મુજબ પદ્ ધાતુને “પાવાવ -૩-૧૮' થી ભાવમાં ઘગુ પ્રત્યયાદિ થવાથી નિષ્પન્ન પ નામને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થતી નથી. પરન્તુ “શેષે ર--૦૦ થી ષષ્ઠી વિભક્તિ થઈ છે. અર્થ- રાંધવાનું. (ગૃહાદિ.). માનાતિ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તુમર્થક ભાવવાચક જ પ્રત્યયાન્તા (તુમર્થક પ્રત્યયાન્તમાત્ર નહી) ગૌણ નામને ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી પહ્યતીતિ પસ્ય વ્ર અહીં પર્ ધાતુને તુમર્થમાં ‘ક્રિયાયાં-૩-૧રૂ' થી ૬ (ક) પ્રત્યયાદિ કાર્ય થવાથી રૂં વાચક વિક્ર નામ બને છે. તેને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થતી
હર