Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નથી. અન્યથા આ સૂત્રમાં ભાવવાન પદનું ઉપાદાન કર્યું ન હોત તો પાવાય વ્રગતિ- આવો પ્રયોગ થવાનો પ્રસંગ આવ્યો હોત- એ સ્પષ્ટ છે. અર્થ રાંધશે- તેથી રાંધનારનું ગમન છે.દ્દા
થાયત્યાSSણે રારાદરા
જેનો અર્થ જણાતો હોય અને તેનો પ્રયોગ ન હોય, તેને કહેવાય છે. ગમ્યતુનું પ્રત્યયાર્થના વ્યાપ્ય વાચક ગૌણ નામને ચતુર્થી વિભક્તિ થાય છે. પ્રવેગો વ્રગતિ અને યો ડ્રગતિ અહીં પ્રસ્થાન હતું નતિ અને કીચાહનું વનતિ આ પ્રમાણે અર્થ જણાતો હોવાથી અને તુમ પ્રત્યયાન્તનો પ્રયોગ ન હોવાથી તુમર્થ આહરક્રિયાના વ્યાપ્યવાચક ગૌણ નામ gધ અને ૪ ને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થાય છે. અર્થ ક્રમશ- લાકડાં લેવાં જાય છે. ફળો લેવાં જાય છે. વાસ્થતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગમ્ય જ (પ્રયુક્ત નહી) તુમર્થના વ્યાપ્ય વાચક ગૌણ નામને ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી Tધાનાદનું યાતિ’ અહીં પ્રયુક્ત મર્થના વ્યાયવાચક gઈ નામને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ ન થવાથી ર-ર-૪૦” થી દ્વિતીયા વિભક્તિ થાય છે. અર્થ સ્પષ્ટ છે. આદરી
गतेर्नवाऽनाप्ते २।२।६३॥
"ગતિક્રિયાના અનાપ્ત આપ્યા (વ્યાપ્ય) વાચક ગૌણ નામને વિકલ્પથી ચતુર્થી થાય છે. પગે ચાલવું- એ ગતિ છે. ગમન ક્રિયા જન્ય ઉત્તરદેશના સંયોગરૂપ ફળનો આશ્રય ન હોય (અર્થાત્ જેને પામ્યા ન હોઈએ) તેને સનાત કહેવાય છે. ગ્રામ યતિ અને વિઝનષ્ટ: પથે યાતિ અહીં કર્તા ગમન ક્રિયાથી ગ્રામ અને પૂજ્ય ને પામ્યો ન હોવાથી ગતિના અનાપ્ત વ્યાપ્યવાચક ગૌણ નામ ગામ અને થિન