Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ગણપાઠમાંના નામોને છોડીને વિવાઢિ (૪થા) ગણના જ મન ધાતુના; અત્યન્ત નિન્દાના કારણભૂત વ્યાપ્યવાચક ગૌણનામને વિકલ્પથી ચતુર્થી વિભૂતિ થાય છે. તેથી જ રા તુi મત્તે અહીં તમારિ (૮ માં) ગણના મન્ ધાતુના તાદૃશ વ્યાપ્ય વાચક ગૌણ નામ તૃપ ને આ સૂત્રથી ચતુર્થી વિભૂતિ થતી નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભતિ થાય છે. અર્થ- હું તમને તૃણ પણ માનતો નથી.
નવાટ્રિખ્ય તિ વિમ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ દિવાદિગણના મન ધાતુના વ્યાપ્યભૂત નાવાદિ ગણપાઠમાંના નામથી ભિન્ન જ અત્યન્ત નિન્દાના કારણભૂત ગૌણ નામને વિકલ્પથી ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી ન વા નાવમું સન્ન શુક્યું મારું ઝાઝું વા મળે અહીં તાદૃશ અત્યન્ત. નિન્દાના કારણભૂત મન ધાતુના વ્યાપ્યવાચક નાવાદિગણપાઠમાંના ગૌણ નામ ની સન શુ શુટિ અને છ ને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ – હું તમને નૌકા, અન પોપટ, શિયાળ કે કાગડો પણ નથી માનતો. કુલેન તિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ દિવાદિગણનામનું ધાતુના વ્યાપ્યભૂત અત્યન્ત નિન્દાના જ કારણવાચક ગૌણ નામને; તે જો નાવાદિ ગણપાઠમાંના નામથી ભિન્ન હોય તો વિકલ્પથી ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી ન ત્વા રત્ન મળે અહીં આ સૂત્રથી મન ધાતુના વ્યાપ્યભૂત રત્નાર્થક ગૌણ નામ રત્ન ને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભક્તિ થાય છે. અર્થ – હું તમને રત્ન નથી માનતો, તેથી અધિક માનું છું. અહીં રત્ન અતિકુત્સાનું સાધન નથી પરંતુ પ્રશંસાનું સાધન છે - એ સ્પષ્ટ છે. આશ્રય વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ દિવાદિગણના મન્ ધાતુના વ્યાપ્યભૂત નાવાદિ ગણપાઠમાંના નામોથી ભિન્ન અત્યન્ત નિન્દાના સાધનભૂત જ અર્થના વાચક ગૌણ નામને વિકલ્પથી ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી જ તો તૃપા મને અહીં આ સૂત્રથી પુત્ નામને ચતુર્થી વિભક્તિ થતી