Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
(ગૌણનામને); નિર્વેષા અવ્યયથી યુક્ત fરિ નામને; હૈં। અવ્યયથી યુક્ત ચૈત્ર નામને; ધિ ્ અવ્યયથી યુક્ત ખાત્મ નામને; અન્તા અને અન્તરે (મધ્યાર્થ) અવ્યયથી યુક્ત નિષધ અને નિષ્ઠ નામને; અન્તરેખ (વિનાર્થ) અવ્યયથી યુક્ત થર્મ નામને; અંતિ અવ્યયથી યુક્ત નામને; તેને અવ્યયથી યુક્ત પશ્વિમા નામને તેમજ તેને અવ્યયથી યુક્ત પશ્વિમાં નામને; આ સૂત્રથી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થક્રમશઃ– ગોમની પાસે. પર્વત પાસે નદી છે.મૈત્રનો રોગ કષ્ટકર છે. લુચ્ચાને ધિક્કાર હો.નિષધ અને નિલ પર્વતની વચમાં વિદેહા છે. નિષધ અને નિલ પર્વતની વચમાં વિદેહા છે. ધર્મ વિના સુખ ન થાય. પાણ્ડવોની સેના; કૌરવની સેનાથી અધિક બલવતી છે. પશ્ચિમ તરફ ગયો. પશ્ચિમ તરફ લઈ ગયો.
પૂ. નં. ૨-૨-૩૧ માં જણાવ્યા મુજબ આઘ્યાતપવેન સમાનાધિરળવં मुख्यत्वम् આ પરિભાષાના તાત્પર્ય મુજબ આધ્યાતપવેનાसमानाधिकरणत्वं गौणत्वम् આ પરિભાષાનું તાત્પર્ય પણ સમજી શકાશે. ચૈત્ર ગોવનું પતિ અને મૈત્રેળૌવનઃ પચ્યતે અહીં ક્રમશઃ પતિ અને પāતે આ આખ્યાત પદનું સામાનાધિકરણ્ય અનુક્રમે ચૈત્ર અને સોવન - આ ( ર્જાવાનળ અને ર્મવાવ) પદમાં હોવાથી એ પદોને ‘નાન:૦૨-૨-૩૧’ થી પ્રથમા વિભક્તિ થઈ છે. તેમજ તાદૃશ આખ્યાતપદનું અસમાનાધિકરણત્વ અનુક્રમે સ્રોન અને ચૈત્ર - આ પદમાં હોવાથી તે ગૌણ નામને અનુક્રમે ‘ર્મળિ ૨-૨-૪૦’ થી દ્વિતીયા અને હેતુ – ૨-૨-૪૪ થી તૃતીયા વિભક્તિ થઈ છે. સમયા ગ્રામમ્ – ઈત્યાદિ સ્થળે નામના પરિશિષ્ટાર્થથી અધિક સમ્બન્ધાદિ (સામીપ્યાદિ) અર્થની પ્રતીતિ થતી હોવાથી તદર્થમાં પ્રામાધિ નામોને ‘શેત્રે ૨-૨-૮૧’ થી ષષ્ઠી વિભક્તિની પ્રાપ્તિ હતી, તેનો આ સૂત્રથી બાધ થવાથી દ્વિતીયા વિભક્તિ થઈ છે..... ઈત્યાદિ સ્પષ્ટ છે.।।રૂરૂ।
-
....
४०