Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સૂત્રથી દ્વિતીયા થઈ છે. અર્થ - કર્મની વિદ્યમાનતાથી જીવ સંસારી છે.)રૂટના
उत्कृष्टेऽनूपेन २१२॥३९॥
સનું અને ૩૫ નામથી યુક્ત ઉત્કૃષ્ટાર્થ ગૌણ નામને, ઉત્કૃષ્ટહીનભાવમાં દ્વિતીયા વિભક્તિ થાય છે. મનુ સિઘસે કયા ઉપોમાસ્વાતિં સહીતાર: અહીં વન અને ૩૫ અવ્યયથી યુક્ત ઉત્કૃષ્ટાર્થક વુિસેન અને ઉમાસ્વાતિ નામને આ સૂત્રથી દ્વિતીયાવિભક્તિ થાય છે. અર્થક્રમશઃ - અન્ય કવિઓ, સિદ્ધસેન કવિની અપેક્ષાએ હીન છે, અર્થાત્ કવિઓમાં શ્રેષ્ઠ સિદ્ધસેન છે. અન્ય સગ્ગહકરનારા ઉમાસ્વાતિજીની અપેક્ષાએ હીન છે, અર્થાત્ સગ્રહ કરવાવાલાઓમાં ઉમાસ્વાતિજી ઉત્કૃષ્ટ છે.//રૂBll
મણિ રારા૪all
વર્ષ કારકવાચક ગૌણ નામને દ્વિતીયા વિભતિ થાય છે. જ करोति; तण्डुलान् पचति; रविं पश्यति; अजां नयति ग्रामम्; गां दोग्धि પ: અહીં વર્ષ કારકવાચક ટ તપુર રવિ ના ગ્રામ છે અને પ્રય નામને આ સૂત્રથી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ ક્રમશઃ -કટસાદડી બનાવે છે. ચોખા રાંધે છે. સૂર્યને જુવે છે. બકરીને ગામમાં લઈ જાય છે. ગાયનું દુધ કાઢે છે. આજના
क्रियाविशेषणात् २।२।४१॥
ધાત્વર્થ ફલ અને વ્યાપાર સ્વરૂપ ક્રિયાના વિશેષણ વાચક નામને દ્વિતીયા વિભતિ થાય છે. સ્તો પતિ અને સુવું થાતા અહીં પવું ધાત્વર્થફલાત્મક વિરૃતિ રૂપ ક્રિયાના વિશેષણ વાચક તો -